રાષ્ટ્રીય

અવકાશમાં ઈસરોની સદી: શ્રીહરિકોટાથી 100મું રોકેટ લોન્ચ, GSLV-F15 થી NVS-02 મિશન પ્રક્ષેપિત

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઈસરો) માટે બુધવાર ઐતિહાસિક દિવસ હતો. ઈસરોએ આજે તેની પ્રક્ષેપણ સદી પૂરી કરી. આજે બરાબર 6:23…

મહાકુંભમાં નાસભાગ: CM યોગી આદિત્યનાથે ભક્તોને કરી અપીલ, કહ્યું- તમે જ્યાં હોવ તે ઘાટ પર સ્નાન કરો

પ્રયાગરાજ મહાકુંભમાં આજે અમૃત સ્નાનનો બીજો દિવસ છે. મૌની અમાવસ્યાના અવસરે પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરવાનો અંદાજ છે.…

ઇન્ફોસિસના સહ-સ્થાપક ક્રિસ ગોપાલકૃષ્ણન, ભૂતપૂર્વ IISc ડિરેક્ટર, અને 16 અન્ય લોકો સામે SC-ST અત્યાચાર કાયદા હેઠળ કેસ દાખલ

આદિવાસી બોવી સમુદાયના ભૂતપૂર્વ IISc પ્રોફેસર દુર્ગપ્પાએ નોંધાવેલી ફરિયાદના આધારે, ઇન્ફોસિસના સહ-સ્થાપક સેનાપતિ ક્રિસ ગોપાલકૃષ્ણન, ભૂતપૂર્વ ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc)…

મહારાષ્ટ્રમાં 81 શાળાઓ બંધ, જાણો તેની પાછળનું કારણ

મહારાષ્ટ્રના થાણેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) એ શહેરમાં 81 શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી…

માઉન્ટેન મેન’ દશરથ માંઝીના પુત્ર ભગીરથ માંઝી કોંગ્રેસમાં જોડાયા

ભગીરથ માંઝી, નિશાંત આનંદ, અલી અનવર, ડો. જગદીશ પ્રસાદ અને નિઘાત અબ્બાસ સહિત ઘણા મોટા નેતાઓ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા…

અત્યાર સુધીમાં 15 કરોડ લોકોએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, મૌની અમાવસ્યા પર આવી રહ્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભમાં દેશ-વિદેશના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવીને આસ્થાપૂર્વક ડુબકી લગાવી રહ્યા છે.…

રામ રહીમને ફરી મળ્યા પેરોલ, હનીપ્રીત પોતે જ જેલમાંથી લેવા ગઈ

સિરસા ડેરા ચીફ રામ રહીમને ફરી પેરોલ મળી છે. આજે સવારે તે જેલમાંથી બહાર આવ્યો હતો. હનીપ્રીત પોતે કેમ્પની બે…

મહાકુંભ જઈ રહેલી આ ટ્રેનમાં ભારે ભીડ, ગુસ્સે ભરાયેલા લોકોએ કર્યો પથ્થરમારો

સમગ્ર વિશ્વમાં મહાકુંભ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ અને દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં ઘણા…

મહાકુંભમાં જઈ રહેલા ભક્તો સાથે મોટો અકસ્માત, કૌશાંબીમાં બે કાર એકબીજા સાથે અથડાઈ; 6 મુસાફરો ઘાયલ

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં સોમવારે સવારે બે કારનો અકસ્માત થયો હતો. સોમવારે સવારે જિલ્લાના સૈની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નેશનલ…

‘હું વેપારી છું અને ગણિત પણ જાણું છું…’, ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલે આવું કેમ બોલ્યા?

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આમ આદમી પાર્ટી (AAP)ના વડા…