રાષ્ટ્રીય

યુપીથી મોટા સમાચાર, 582 ન્યાયાધીશોની બદલી, વારાણસીના જ્ઞાનવાપી કેસમાં ચુકાદો આપનાર ન્યાયાધીશની પણ બદલી

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશમાં મોટા પાયે ન્યાયાધીશોની બદલીઓ થઈ છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર કુલ ૫૮૨ ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે.…

હિમાચલ પ્રદેશ: કુલ્લુના મણિકરણમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી, અનેક વાહનો અથડાયા, 6 લોકોના મોત, 5 ઘાયલ

કુલ્લુના મણિકરણમાં ગુરુદ્વારા પાસે ભારે પવનને કારણે એક ઝાડ ઉખડી ગયું હતું, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ…

સૌરભ હત્યા કેસ: બીજેપી સાંસદ અરુણ ગોવિલ મેરઠ જેલમાં મુસ્કાન અને સાહિલને મળ્યા, તેમને રામાયણ વાંચવા માટે આપી, મુસ્કાન રડી પડી

મેરઠના સૌરભ હત્યા કેસના આરોપી અને મેરઠ જેલમાં બંધ મુસ્કાન અને સાહિલ સાથે સંબંધિત મોટા સમાચાર બહાર આવ્યા છે. મેરઠ-હાપુરના…

મ્યાનમાર પછી હવે આ દેશમાં પણ 7 થી વધુ તીવ્રતાનો ભૂકંપ, ભારે નુકસાનની આશંકા

મ્યાનમાર અને થાઈલેન્ડ પછી, હવે બીજા એક પેસિફિક ટાપુ દેશમાં એક પ્રચંડ ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા…

ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્યએ અલગ પાર્ટી બનાવવાનો સંકેત આપ્યો, કહ્યું નામ ‘હિન્દુ પાર્ટી’ રહેશે

કર્ણાટકમાં તાજેતરમાં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા બળવાખોર ધારાસભ્ય બસનાગૌડા પાટિલ યત્નાલે અલગ પાર્ટી બનાવવાના સંકેત આપ્યા છે. રવિવારે, તેમણે સંકેત…

લાલુ યાદવે તો બિહારને દેશ-દુનિયામાં બદનામ કર્યુ હતું, આરજેડી ની શાંશન એટલે જંગલરાજ: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ

(જી.એન.એસ)તા.30 ગોપાલગંજ, પટનાના બાપુ ઓડિટોરિયમમાં આયોજિત કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.…

કેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને 6 મહિના માટે લંબાવ્યો

કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિને જોતાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં મોટી જાહેરાત કરી (જી.એન.એસ)તા.30 નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં…

‘મારી પત્નીના 4 બોયફ્રેન્ડ, મારા હાલ પણ ક્યાંક સૌરભ જેવા ન થાય’;  પતિને ડ્રમ કાંડનો

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો (જી.એન.એસ)તા.30 ગ્વાલિયર, મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ…

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 2025-26 શૈક્ષણિક સત્ર માટે ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓનો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો 

(જી.એન.એસ)તા.30 નવી દિલ્હી, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે, જેમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ…

છત્તીસગઢના બિલાસપુર ખાતેથી પીએમ મોદીએ એ અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યુ

કોંગ્રેસના મનમાં ભ્રષ્ટાચાર, પ્રદેશને લૂંટ્યુ: પીએમ મોદી (જી.એન.એસ)તા.30 બિલાસપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના બિલાસપુરના ગામ મોહભટ્ટા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં…