રાષ્ટ્રીય

સીએમ પ્રમોદ સાવંતે પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનને આપી લીલી ઝંડી, પીએમ મોદીએ પણ કરી પ્રશંસા

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગુરુવારે પણજી નજીક કરમાલી રેલ્વે સ્ટેશન પર ભક્તોને પ્રયાગરાજ લઈ જતી એક ખાસ ટ્રેનને લીલી ઝંડી…

રાજ્યસભામાં દેશનિકાલના મુદ્દા પર જવાબ આપતા વિદેશ મંત્રી એસ જયશંકર; દેશનિકાલની આ પહેલી ઘટના નથી

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકો પર રાજ્યસભામાં બોલતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, જો તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે…

મધ્યપ્રદેશના 7900 વિદ્યાર્થીઓને મળી મફત સ્કૂટી, CM મોહન યાદવે ધોરણ 12ના ટોપર્સને આપી ચાવી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે બુધવારે મધ્યપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત શૈક્ષણિક સત્ર 2023-24 માટે ધોરણ 12 બોર્ડ પરીક્ષાઓમાં ટોચનું…

અમેરિકાથી ભારતીય નાગરિકોને બેડીઓ અને હાથકડી પહેરાવીને પાછા મોકલવામાં આવ્યા? પરત આવેલા વ્યક્તિએ કર્યો દાવો

યુએસ એરફોર્સનું વિમાન 100 થી વધુ ભારતીયોને લઈને અમૃતસર પહોંચી ગયું છે. અમેરિકન સરકારના મતે, આ બધા લોકો અમેરિકામાં ગેરકાયદેસર…

ઝારખંડમાં સાદા પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

ઝારખંડમાં કેન્સરનું મુખ્ય કારણ પાન મસાલાનું સેવન છે: આરોગ્ય મંત્રી ઇરફાન અંસારી ઝારખંડ સરકાર દ્વારા એક ખૂબ મોટો અને મહત્વપૂર્ણ…

રાજસ્થાનમાં ત્રિપલ અકસ્માતમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ, મૃતકોમાં ભાઈ-બહેનનો પણ સમાવેશ

રાજસ્થાનના દૌસા અને જયપુર જિલ્લામાં ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતોમાં એક ભાઈ અને બહેન સહિત પાંચ લોકોના મોત થયા છે.…

‘હિન્દુ સમાજ વિશ્વ નેતા બનશે, તેમાં કોઈ શંકા નથી’, કેરળમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કેરળની બે દિવસીય મુલાકાત દરમિયાન પઠાણમથિટ્ટા હિન્દુ ધર્મ સંમેલનને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે…

અમિત શાહે; જમ્મુ કાશ્મીરમાં કડક કાર્યવાહી અને આતંકવાદીઓને સંપૂર્ણપણે ખતમ કરવા જણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો. ગૃહમંત્રીએ ‘શૂન્ય…

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 699 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ, 8 ફેબ્રુઆરીએ જાહેર થશે પરિણામ

દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થઈ ગયું છે. પરિણામો…

ચારધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, આ વખતે તેમને મળશે આ ખાસ સુવિધા

ઉત્તરાખંડમાં એપ્રિલમાં શરૂ થનારી ચાર ધામ યાત્રા દરમિયાન, શ્રદ્ધાળુઓની ઓનલાઈન નોંધણીની સાથે, ઓફલાઈન નોંધણી પણ કરવામાં આવશે જેથી ઇન્ટરનેટનો ઉપયોગ…