રાજકારણ

પૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્રએ કોંગ્રેસ સાથેનો સંબંધ તોડ્યો, કહ્યું ‘તે એક મુશ્કેલ સફર હતી’

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે. ફૈઝલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…

મણિપુરમાં ‘રાષ્ટ્રપતિ શાસન’ લાગુ, ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું

કેન્દ્ર સરકારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે એક સૂચના પણ બહાર પાડવામાં આવી…

કોણ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી? આ નામ રેસમાં સૌથી આગળ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હીમાં સરકાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે, અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી અને નાયબ…

કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા શરૂ, 2029ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલુ

કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ૨૦૨૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ પાર્ટી એક નવી ટીમ તૈયાર…

‘નવેમ્બર 2025 પછી નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી નહીં રહે’, વિધાનસભા ચૂંટણી અંગે પ્રશાંત કિશોરનું મોટું નિવેદન

જન સૂરજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આગાહી કરી…

અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં CM માન અને તમામ મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક બોલાવી, પંજાબમાં રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ માટે આગામી પડકાર પંજાબમાં સત્તા જાળવી…

પંજાબ પર નિર્ણય શું; સીએમ ભગવંત માન અને મંત્રીઓ સાથે કેજરીવાલ-સિસોદિયાની બેઠક શરૂ

આમ આદમી પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ બેઠક દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરવા અને પંજાબના નેતાઓ પાસેથી પ્રતિસાદ…

કેજરીવાલે AAPને ભ્રષ્ટ પાર્ટી બનાવી: પૂર્વ સભ્ય પ્રશાંત ભૂષણનો આક્ષેપ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની કરખરી હાર બાદ, પાર્ટીના પૂર્વ સભ્ય અને વકીલ પ્રશાંત ભૂષણએ અરવિંદ કેજરીવાલ જવાબદાર ઠેરવ્યા છે. તેમણે…

દિલ્હીમાં AAPના 15 ઉમેદવારોએ ચૂંટણી પ્રતીક તરીકે ‘ધનુષ્ય અને તીર’ માંગ્યું હતું, પણ મેં ના પાડી’, શિંદેનો મોટો દાવો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ રવિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. એકનાથ શિંદેએ કહ્યું…

દિલ્હીના નવા મુખ્યમંત્રીની શપથવિધિ PM મોદીના અમેરિકા પ્રવાસ બાદ શક્ય: સૂત્રો

દિલ્હીના નવા મુખ્યમંત્રીની શપથવિધિ 13 ફેબ્રુઆરી પછી યોજાવાની સંભાવના છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકાના પ્રવાસ પછી પરત…