બનાસકાંઠા

થરાદમાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકના પિતાની ઘાતકી હત્યા

થરાદના ડુવા ગામમાં પ્રેમલગ્ન કર્યાની અદાવત રાખી યુવતીના સગાઓએ મંગળવારે સાજે ઘરે જઇ રહેલા યુવકના પરિવાર ઉપર હુમલો કર્યો હતો.…

પાલનપુર ખાતે સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

ઇન્ટરનેશનલ યર ઓફ કો-ઓપરેટીવ સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ…

થરાદ તાલુકાને “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ૬ ઇન્ડિકેટર્સમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્ય કક્ષાનો પુરસ્કાર

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં “સંપૂર્ણતા અભિયાન”…

પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવની 74,444 ચોરસ ફૂટ જમીન ગુમ

જુના અને નવા સર્વે નંબર વચ્ચે જમીનની ઘટ પડી; બનાસકાંઠા જિલ્લામાં નદીઓની જમીન ગુમ થયાના કિસ્સાઓ બાદ હવે તળાવોની જમીન…

ડીસાની દામા ઠાકોરવાસ પ્રાથમિક શાળામાં આર.ઓ.પ્લાન્ટના બિલ કાંડનો પર્દાફાશ

રૂ.65,000 ના બોગસ બિલથી ખાનગી એજન્સી દ્વારા સરકારી નાણાંના દુરુપયોગનો આક્ષેપ સરકાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને…

બનાસકાંઠા જિલ્લામાં 20 આચાર્ય સહિત 742 શિક્ષકોની ભરતી કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં સરકારી અને બિનઅનુદાનિત શાળાઓમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી કરવામાં આવી છે જેમાં 20 બીન અનુદાનિત શાળાઓમાં આચાર્ય સહિત…

ડીસાના જોરાપુરા ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 6 જુગારીયા પકડાયા

એલસીબી પોલીસે રીક્ષા સહિત 1.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો; સરહદી રેન્જ કચ્છ- ભુજના પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા…

પાલનપુર રેલવે બ્રિજ પર રીક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો

બ્રિજ ઉપર ટ્રાફિક જામ થતાં વાહનોની લાંબી કતારો; પાલનપુર રેલવે બ્રિજ પર રીક્ષા અને એક્ટિવા વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો…

પાલનપુર શહેર અને તાલુકાની સમસ્યાઓને લઈને કલેકટરને રજુઆત

પાણી,સફાઈ, આરોગ્ય, શિક્ષણ સહિતની સેવાઓને સુદ્રઢ બનાવવાની માંગ; પાલનપુર નગરપાલિકા-તાલુકા વિસ્તારમાં ગંદકી, પાણી, લાઈટ, સફાઈ, શિક્ષણ અને આરોગ્યને લઈને ઉદભવેલી…

ડીસા; 50 વર્ષથી ચીકણી માટીથી દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ કુંભારવાસ ખાતે રહેતા પ્રજાપતિ પરિવાર છેલ્લા 50 વર્ષથી ચીકણી માટીથી પોતાના હાથે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવે…