બનાસકાંઠા

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

મેળામાં અત્યાર સુધી ૨૯૮ જેટલા દર્દીઓને ઇમરજન્સી સારવાર અપાઈ કોઈપણ પ્રકારની મેડિકલ કટોકટીને પહોંચી વળવા સ્ટાફ ખડેપગે તૈયાર:- સુપ્રીટેન્ડન્ટ વાય.કે.મકવાણા…

ભાદરવી પુનમે ૭ સપ્ટેમ્બરે બપોરે ૧૨:૩૦ સુધી જ માઇભકતો મંદિરમાં દર્શન કરી શકશે: કલેક્ટર મિહિર પટેલ

ચંદ્રગ્રહણના દિવસે સાંજે ૫ વાગ્યા બાદ અંબાજી મંદિર રહેશે સંપૂર્ણ બંધ; ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ ભાદરવી પૂનમ ને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ…

બાળ સહાયતા કેન્દ્ર દ્વારા વિખુટા પડેલા-ગુમ થયેલા ૮૨ જેટલાં બાળકોનું પુનઃમિલન કરાયું

અંબાજી મેળામાં આજ દિન સુધી દ્વારા ૧૯,૦૦૦ થી પણ વધુ બાળકોને આઈકાર્ડ પહેરાવવામાં આવ્યા અંદાજિત ૧૬૩૧ થી પણ વધુ બાળકોએ…

સુઈગામ ખાતે આવેલ શક્તિ માતાજીનો પ્રવેશદ્વાર તોફાની વરસાદ વરસતા ધરાશાયી

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડાને કારણે ગામોમાં વીજ…

અંબાજીમાં સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો; આકાશી દ્રશ્યો જોવા મળ્યા

અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતિકો આકાશમાં ઝળહળ્યા; શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૫માં…

અંબાજીનું બાળ સહાયતા કેન્દ્ર – ખોવાયેલ બાળકી માટે જીવનરક્ષક બન્યું

અંબાજી મેળામાં ખોવાયેલી 13 વર્ષની દીકરીનું પરિવાર સાથે ભાવુક મિલન રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની બિછીવાડા વિસ્તારની બાળકીનું 15 કલાકની મહેનત બાદ…

વિહોતર ગ્રૂપ ઓફ ગુજરાત સેવા કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવા

એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન, મસાજ સહિત ૨૪ કલાક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રેષ્ઠ…

ભાદરવી પૂનમના મેળામાં પગરખા લગેજ કેન્દ્રની સેવાઓને શ્રદ્ધાળુઓએ બિરદાવી

પગરખાં ઘર બન્યા યાત્રાળુઓની સુવિધાઓનું નવું સરનામું; વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને…

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

હવામાન વિભાગની આગાહી મુજબ પણ આગામી 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘ તાંડવ ની શક્યતાઓ રહેલી છે જેમાં ઉત્તર…

ભાભર વિસ્તરણ રેન્જમાં શ્રમિકોનો અનિયમિત પગાર થતો હોવાની રાવ

વિસ્તરણ રેન્જના કાયમી મજુરોના ત્રણ માસના અને 240 દિવસવાળા રોજમદારોના પાંચ માસ ના પગાર ન થતાં મજુરોની પરેશાની વધી. બનાસકાંઠા…