ગુજરાત

પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગેની જાગૃતિ માટે રાજ્યભરમાં  આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું-૨૦૨૫” ઉજવાશે

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયા ૨૦૨૫’ તેમજ ‘પશુપાલન…

આ વર્ષે AMC ની ચૂંટણી છે ત્યારે અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણને લઇને ફરી એકવાર રાજકારણ ગરમાયું

(જી.એન.એસ) તા. 15 અમદાવાદ, ભાજપના નેતા અને ધારાસભ્ય અમિત શાહે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા છે. ધારાસભ્ય અમિત શાહે…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં great.gujarat.gov.in વેબ પોર્ટલ લોન્ચ કર્યું; હવે અપીલ-ફી ભરવા સહિતની ૧૭ જેટલી કામગીરી ઓનલાઈન થઈ શકશે

રેરા-ટ્રિબ્યુનલનો યુઝર ફ્રેન્ડલી એપ્રોચ; ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ…

મહાકુંભથી યાત્રાળુઓને લઈ જતી વાન ટ્રક સાથે અથડાઈ, 4 લોકોના મોત, ઘણા ઘાયલ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પહોંચી રહ્યા છે.…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું 15001 કરોડનું બજેટ જાહેર થયું

હવે એડવાન્સ ટેક્ષ ચૂકવનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપવામાં આવશે (જી.એન.એસ) તા. 14 અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2025, શુક્રવાર ના…

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો

નિક્ષય પોષણ યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યના ૭ લાખ ૬૮ હજારથી પણ વધુ દર્દીઓને રૂ. ૨૪૬ કરોડથી વધુની આર્થિક સહાય અપાઈ…

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશનની રચના કરી :શ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 14…

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી  સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી

‘મતદાતાઓ દ્વારા  મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી’: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવે મતદાન પ્રક્રિયા…

હરિયાણાના ૨૭ યુવાનો અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરની મુલાકાત લેશે

(જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત…

અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ હવે કરશે પરિવારનું ઉત્થાન – GNS News

અંત્યોદય પરિવારની આવકના સ્ત્રોત વધારીને ટકાઉ આજીવિકા માટે યોગ્ય માર્ગદર્શન અપાશે (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના…