ગુજરાત

નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા  3 વેપન  અને 27 કારતુસ  SMC દ્વારા કબજે કરવામાં આવ્યા (જી.એન.એસ) તા.…

રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન

(જી.એન.એસ) તા. ૧૧ ગાંધીનગર, હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે. તો કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ શકે…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત વિદ્યાપીઠની “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” અંતર્ગત ઉચ્છલ ખાતે કાર્યક્રમ યોજાયો

શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર નોકરી મેળવવા પૂરતો નહીં, પરંતુ સારા નાગરિક અને સારા મનુષ્ય બનવા માટેનો છે- રાજ્યપાલ શ્રી (જી.એન.એસ) તા.…

સાયબર ફ્રોડના એક મોટા નેટવર્કનો પર્દાફાશ; એક નાઇજીરીયન સભ્ય સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. ૧૧ અમદાવાદ, અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે એક મોટી સફળતા મેળવી…

ગુજરાત ATS એ આતંકવાદી હુમલા માટે કેમિકલ બોમ્બ તૈયાર કરી રહેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી

આતંકવાદ વિરોધી ટુકડીના ગુજરાત યુનિટે રવિવારે (9 ઓક્ટોબર) ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ ત્રણ આતંકવાદીઓ હુમલા માટે કેમિકલ બોમ્બ…

ગુજરાત સરકારે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી

ગુજરાત સરકારે શુક્રવારે એવા ખેડૂતો માટે ₹10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે જેમના પાક તાજેતરના કમોસમી વરસાદથી નાશ પામ્યા…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢથી રાજ્યવ્યાપી પદયાત્રાનો પ્રારંભ કરશે, જાણો સમગ્ર મામલો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે એકતા માર્ચના ભાગ રૂપે જૂનાગઢથી રાજ્યવ્યાપી માર્ચ શરૂ કરશે. આ માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી…

ગાંધીનગર ખાતે રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને SIR પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન

ગુજરાતમાં ચાલી રહેલા SIR ની સમીક્ષા કરતાં ભારતના ચૂંટણી પંચના નિયામકશ્રી અને સચિવશ્રી તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો,…

રાષ્ટ્રીય પરિસંવાદ, આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત હસ્તકલા-કૃતિનું પ્રદર્શન, પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમોનું આયોજન

એકતાનગર, કેવડિયા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે (જી.એન.એસ) તા. ૭ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ…

મુખ્યમંત્રીશ્રીએ માઁ અંબાનું પૂજન-અર્ચન કરી રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી

આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. ૭ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય શકિત ધામ અંબાજી ખાતે…