ગુજરાત

ગ્રાહક સુરક્ષા માટે અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૧૧.૪૫ લાખના ખર્ચે કુલ ૨૨૯ કન્ઝ્યુમર ક્લબ કાર્યાન્વિત કરાયા

આ કન્ઝ્યુમર ક્લબો દ્વારા ૯૧૨ ગ્રાહક જાગૃતિ કાર્યક્રમો યોજાયા; ૪.૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકો જોડાયા (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, અન્ન અને…

ગુજરાતમાં વહીવટી તંત્રમાં ફેરબદલ ના ઓર્ડર: GAS માંથી પ્રમોટ થયેલા 20 IAS અધિકારીઓના વિભાગોની ફાળવણી

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં તાજેતરમાં મોટો ફેરબદલ કર્યો છે, જેમાં 20 IAS અધિકારીઓને ખાતા ફાળવણી…

સુરત પોલીસે ખંડણી માંગવાના આરોપસર એન.એસ.યુ.આઈના પાંચ કાર્યકરોની ધરપકડ કરી

કોલેજ સંચાલકોના માલિકોને ખંડણી માટે ધમકી આપવાના કેસમાં સુરતના સારોલી પોલીસે એન.એસ.યુ.આઈના પાંચ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ મીડિયાને બોલાવીને,…

હોસ્પિટલ સીસીટીવી ફૂટેજ મામલો; સાઇબર ક્રાઇમએ મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપીઓ પકડી પાડ્યા

રાજકોટ શહેરની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાન ચેકઅપના બહાને આપત્તિજનક આવેલા સીસીટીવી ફૂટેજ વેચવાના આરોપમાં સાઇબર ક્રાઇમ ડીસીપી ડો.લવિનાં સિંહાને…

કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત; 7 લોકોના ઘટનાસ્થળે જ મોત

કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પશ્ચિમ કચ્છમાં કેરા મુન્દ્રા રોડ ઉપર આ ભયંકર અકસ્માતની ઘટના બની છે. ખાનગી ટ્રાવેલ્સની…

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે

SOUL: ગુજરાતમાં એક આગામી નેતૃત્વ સંસ્થા જે અધિકૃત નેતાઓને જાહેર હિતને આગળ વધારવા માટે સક્ષમ બનાવશે (જી.એન.એસ) તા. 20 નવી…

8 મહિનાની બાળકીની અન્નનળીમાં ફસાયેલી સેફ્ટી પિન બહાર કાઢવાનું એસએસજી હોસ્પિટલમાં સફળ ઓપરેશન  

(જી.એન.એસ) તા. 20 વડોદરા, બાળકોનાં માતા પિતા માટે એક મોટો ચેતવણી રૂપ કિસ્સો, જંબુસર ભરૂચના રહેવાસી માત્ર આઠ મહિનાની બાળકી…

વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત રાજ્યની સરહદોના ૭૯ એન્ટ્રી એક્ઝિટ સ્થળોએ ૪૧૧ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા કેમેરાઓની મદદથી ૧૨ હજારથી વધુ ધાડ, લુંટ, ચોરી અને અન્ય ગુનાઓ શોધવામા ગુજરાત પોલીસને સફળતા મળી…

દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ 73 AAની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

(જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં…

કચ્છ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ૯.૪૧ લાખથી વધુ લાભાર્થીઓને વિવિધ પ્રજાલક્ષી સેવાઓનો લાભ અપાયો:  મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

(જી.એન.એસ) તા. 20 કચ્છ, કચ્છ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત કેટલાં નાગરિકોને લાભ આપવામાં આવ્યો છે તે સંદર્ભમાં જવાબ આપતા મંત્રી…