ગુજરાત

વડોદરામાં આવતા પાદરમાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરનારને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો

(જી.એન.એસ) તા. 22 વડોદરા, વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરવાના મામલે પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસ હાથ…

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય કૃષિ મંત્રીએ ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી : પાકની ગુણવત્તા જોઈને થયા પ્રભાવિત

(જી.એન.એસ) તા. 22 કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુરુકુલ કુરુક્ષેત્રના…

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ એક મહિનામાં રાજ્યભરમાં ૬૬૩ કાર્યક્રમો યોજીને રૂા.૨૦.૪૭ કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો (જી.એન.એસ)…

કેન્દ્રીય ગૃહમંત્રીમંત્રીશ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી

રાજ્યોને બાળકોમાં કુપોષણ અને સ્ટંટિંગના મુદ્દાઓને ખૂબ ગંભીરતાથી લેવા અને તેમને સંબોધવા માટે તમામ શક્ય પગલાં અમલમાં મૂકવા અનુરોધ (જી.એન.એસ)…

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ – GNS News

રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩૮૮ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૫૯૯ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૩૦ કરોડ યુનિટ અને વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરી-૨૦૨૫…

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર – GNS News

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર/જામનગર, જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને લાભ મેળવ્યો તે…

રાજ્યમાં “ગુજરાત સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ” અમલમાં આવતા ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ થશે

ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરાયું (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે…

ડિસેમ્બર, 2024માં ESI યોજના હેઠળ 17.01 લાખ નવા કામદારો નોંધાયા

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના કામચલાઉ પગારપત્રક ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર, 2024માં 17.01 લાખ નવા કામદારો…

ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુંબઈ લઈ જવાતા શંકાસ્પદ ઘીનાં 105 ડબ્બા પાટણ એસઓજી પોલીસે ઝડપી પાડયા

(જી.એન.એસ) તા. 22 પાટણ, પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો…

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમત્તે પસાર

આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય  દોઢ વર્ષ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૬…