ગુજરાત

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થશે મતદાન; કુલ 7,036 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા, જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર

આજે મતદાન પહેલા  213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચુકી છે 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટેની સામાન્ય અને…

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપી ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છેઃ મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…

ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે

પોલીસમાં ખાલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા…

ધો. 10ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને ઝડપી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ

(જી.એન.એસ) તા. 15 હિંમતનગર, શિક્ષક અને વિધ્યાર્થી વચ્ચેના પવિત્ર સંબંધને શરમસાર કરનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર…

પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગેની જાગૃતિ માટે રાજ્યભરમાં  આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું-૨૦૨૫” ઉજવાશે

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી ૧૩ માર્ચ ૨૦૨૫ સુધી ‘પ્રાણી કલ્યાણ પખવાડીયા ૨૦૨૫’ તેમજ ‘પશુપાલન…

આ વર્ષે AMC ની ચૂંટણી છે ત્યારે અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણને લઇને ફરી એકવાર રાજકારણ ગરમાયું

(જી.એન.એસ) તા. 15 અમદાવાદ, ભાજપના નેતા અને ધારાસભ્ય અમિત શાહે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા છે. ધારાસભ્ય અમિત શાહે…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં great.gujarat.gov.in વેબ પોર્ટલ લોન્ચ કર્યું; હવે અપીલ-ફી ભરવા સહિતની ૧૭ જેટલી કામગીરી ઓનલાઈન થઈ શકશે

રેરા-ટ્રિબ્યુનલનો યુઝર ફ્રેન્ડલી એપ્રોચ; ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ…

મહાકુંભથી યાત્રાળુઓને લઈ જતી વાન ટ્રક સાથે અથડાઈ, 4 લોકોના મોત, ઘણા ઘાયલ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં પહોંચી રહ્યા છે.…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું 15001 કરોડનું બજેટ જાહેર થયું

હવે એડવાન્સ ટેક્ષ ચૂકવનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપવામાં આવશે (જી.એન.એસ) તા. 14 અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2025, શુક્રવાર ના…

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો

નિક્ષય પોષણ યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યના ૭ લાખ ૬૮ હજારથી પણ વધુ દર્દીઓને રૂ. ૨૪૬ કરોડથી વધુની આર્થિક સહાય અપાઈ…