ગુજરાત

કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૪૩,૦૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૪૯.૫૬ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧,૩૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૧૩.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ: સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ…

મુખ્યમંત્રીશ્રીના હસ્તે સિંગલ ક્લિકથી રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૩૧૩ કરોડથી વધુની DBT દ્વારા સહાય મળી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં; ટ્રાન્સપેરન્ટ – ટાઈમલી અને ટેક્નોલોજીયુક્ત ગવર્નન્સનું વધુ એક ઉત્તમ ઉદાહરણ (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, *…

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે શૈક્ષણિક વર્ષ 2025-26થી ધોરણ 1, 6થી 8 અને ધોરણ 12માં પાઠ્યાપુસ્તકો બદલવાનો નિર્ણય લીધો

(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી ધો.1, 6થી…

પક્ષી વિવિધતા-સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર; અંદાજે ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે સ્વર્ગ તરીકે પ્રસ્થાપિત

(જી.એન.એસ) તા. 26 ગુજરાતના ‘પક્ષી જીવન’ની ઝલક:- ●      સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ સાથે નળ સરોવર બન્યું ‘હોટસ્પોટ’ ●     …

ડીસા ખાતે ઘી ના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

(જી.એન.એસ) તા. 26 બનાસકાંઠા, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠા દ્વારા તારીખ: ૦૮/૦૫/ ૨૦૨૪ના રોજ મે. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસ,…

આજથી ધો.10 અને 12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે

(જી.એન.એસ) તા. 26 અમદાવાદ, આજે (27 ફેબ્રુઆરી, 2025) ને ગુરુવારથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ધો.10…

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક માટે ગરમીનું યલો એલર્ટ

(જી.એન.એસ) તા. 26 અમદાવાદ, રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કોંકણ,…

CCTV વાઈરલ કરવાના કેસ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની દિલ્હીથી ઝડપી પાડ્યો

(જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી/અમદાવાદ, ગુજરાતનાં રાજકોટમાં આવેલી પાયલ હોસ્પિટલના CCTV વાઈરલ કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ…

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરીવાર ભીષણ આગ લાગવાની ઘટના

(જી.એન.એસ) તા. 26 સુરત, સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, શિવશક્તિ ટેક્સટાઇલ…

એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાર્થીઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની શુભકામનાઓ

પરીક્ષાને ટેન્શન નહીં, પણ એક મહોત્સવ તરીકે સ્વીકારવો જોઈએ: શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા (જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, ગુજરાતમાં આજે…