ગુજરાત

ચાલકની ગફલતથી આધેડ ડમ્પર નીચે આવી જતા કચડાયા, અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત

(જી.એન.એસ) તા.2 વડોદરા ગ્રામ્યમાં આવતા ઉદલપુર ગામની સીમમાં એકતા મેટલ ક્વોરી આવેલી છે. ક્વોરીમાં ડમ્પર ચાલક…

મહત્તમ તાપમાન માં વધારો થતાં માર્ચ મહિનાની ગરમી રાજ્ય માં મહામુસીબત બનસે  

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી (જી.એન.એસ) તા.2 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ ને જણાવ્યું છ કે રાજ્યમાં ઉનાળો…

સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના નેજા હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના 650 કર્મચારીઓએ ભાગ લીધો

દરેકને સ્વસ્થ રહેવા માટે સાયકલ ચલાવવાનું માધ્યમ અપનાવવાનું જોઈએઃ ડૉ. મનસુખ માંડવિયા (જી.એન.એસ) તા.2 પોરબંદર, ફિટનેસ અને સ્વાસ્થ્યના કટ્ટર સમર્થક માનનીય…

પ્રાંતિજના આમોદરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો

સાંસદ સમૂહ લગ્નોત્સવમા પ્રભુતામાં પગલાં પાડનાર 122 નવ દંપતીઓને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી (જી.એન.એસ) તા.2 સાબરકાંઠા, સાબરકાંઠા…

પીલવાઈ ખાતે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી (જી.એન.એસ) તા.2 મહેસાણા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ…

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગીર ખાતે પ્રથમ વખત મહિલા બીટ ગાર્ડ્સ અને ફોરેસ્ટર્સની નિમણૂંક કરવામાં આવી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાત લેશે વર્ષ 2007માં શ્રી મોદીજીના નેતૃત્વમાં વન્યજીવોના સંરક્ષણ માટે…

 પ્રધાનમંત્રી એ પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર, વંતારાની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલા પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર, વંતારાની મુલાકાત લીધી હતી. ત્રણ હજાર…

ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ…

રાજકોટના કેવડાવાડીમાં સ્પીડબ્રેકર નહિ દેખાતા અકસ્માતમાં 14 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

(જી.એન.એસ) તા. 1 રાજકોટ, રાજકોટમાં મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે એક સગીરનું દુઃખદ અવસાન થયું છે.  રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક…

ગુજરાતથી પ્રયાગરાજના મહાકુંભ થઈને હરિદ્વાર જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો; 2ના મોત, 3ને ગંભીર ઈજા

(જી.એન.એસ) તા. 1 ગુજરાતના ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને લઈ જતી એક પ્રાઇવેટ બસનો શનિવારે સવારે ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…