ગુજરાત

જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વગરની કાળી સ્કોરપીઓ ગાડીમાં વીરપુર પહોંચ્યા; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાછળના રસ્તે મંદિરમાં અંદર લઈ જવાયા

(જી.એન.એસ) તા. 7 વિરપુર, પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશને ખૂબ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આગામી 8 માર્ચના રોજ નવસારી ખાતે યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’

અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદની બે દિવસની મુલાકાતે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારથી અમદાવાદની બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના…

આજે ૦૭ માર્ચ એટલે જન ઔષધિ દિવસ

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP): નાગરિકો માટે આરોગ્યની સંજીવની હાલ દેશમાં ૧૫,૦૦૦ અને ગુજરાતમાં ૭૫૦ થી વધું જન ઔષધિય કેન્દ્રો…

વ્હાલી દીકરી યોજના હેઠળ રાજ્યની ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા

પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં DBT મારફતે ચૂકવાય છે (જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે કચ્છ…

પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના; બેરોજગાર યુવાનો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટેની સુવર્ણ તક

(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર,         ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૩૦૦+ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં…

ભગવાન શ્રી બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના વર્ષને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ગુજરાત સહિત ભારતભરમાં ઉજવાશે

ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આદિજાતિ સમુદાયના અનેક યુવાનો દેશના અર્થતંત્રમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી રહ્યા છે: આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય બીજ નિગમનો રૂ.૧૦.૬૫ કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ

(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજય બીજ નિગમ લિ. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષના ડિવિડન્ડનો રૂા.૧૦.૬૫ કરોડનો…

આગામી 5 દિવસમાં ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી શેકાશે

(જી.એન.એસ)તા.6 અમદાવાદ ગુજરાતમાં ફક્ત 15 જ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ આવ્યો છે. ગત સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં…

UPSCની પેટર્નથી GPSCની પરીક્ષા લેવાશે, 20 એપ્રિલે નવા નિયમ સાથે પ્રીલિમ્સ લેવાશે

રાજકોટ GPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનના માર્કના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ મેઈન્સ અને ઇન્ટરવ્યૂના 1000 માર્ક હતા અને…