ગુજરાત

મોરબી એસઓજીએ 8 ઈસમો પાસેથી 9 હથિયાર કબજે કર્યા; શંકાસ્પદ લાયસન્સ વાળા હથિયારો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

(જી.એન.એસ) તા. 5 અમરેલી, મોરબીમાંથી શંકાસ્પદ લાયસન્સવાળા હથિયારો મળી આવ્યા છે. મોરબી એસઓજીએ 8 ઈસમો પાસેથી 9 હથિયાર કબજે કર્યા…

અમદાવાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માગતી ટોળકી ઝડપાઈ

ગાયકવાડ હવેલી પોલીસે પૂર્વ ધારાસભ્યનો પુત્ર જ્વલીત ખત્રી સહિત 4ની ધરપકડ (જી.એન.એસ) તા. 5 અમદાવાદ, શહેરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર…

ભચાઉના શિવલખામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા

(જી.એન.એસ) તા. 5 ભચાઉ, કચ્છના ભચાઉમ હત્યા સહિત મારામારીના 6થી વધુ ગુનાનો આરોપી અનિલ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ તંત્ર દ્વારા…

અમદાવાદમાં પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના 20 અલગ અલગ સ્થળ પર જીએસટી વિભાગના દરોડા 

(જી.એન.એસ) તા. 5 અમદાવાદ, શહેરમાં ફરી એકવાર જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે જેમાં, પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના 20…

ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૪ એપ્રિલના રોજ યોજાશે

(જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે…

ગુજરાત પોલીસની વધુ એક સરાહનીય કામગીરી; અમરેલીમાં ધારીના જર ગામમાં વ્યાજખોરોએ પચાવી પાડેલ જમીન ગુજરાત પોલીસ દ્વારા ખેડૂતને પરત કરાઈ

(જી.એન.એસ) તા. 5 અમરેલી, ફરી એકવાર ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી નો કિસ્સો જોવા મળ્યો હતો જેમાં, અમરેલી જિલ્લામાં ધારીના જર…

4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ: હવામાન વિભાગ

(જી.એન.એસ) તા. 5 અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 9 જિલ્લામાં રેડ, યલો અને ઑરેન્જ…

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ જોઇને જિલ્લા શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે:- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

(જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, હીટવેવથી ડરવાની નહિ પણ, નાગરીકોમાં જાગૃતિ જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા…

રાજ્યના તમામ જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ જોઇને જિલ્લા શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

(જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, હીટવેવથી ડરવાની નહિ પણ, નાગરીકોમાં જાગૃતિ જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા…

અનંત અંબાણીએ યુવા પેઢીને પ્રેરણા આપી; પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પદયાત્રામાં જોડાયા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી, જામનગર સ્થિત તેમના નિવાસસ્થાનથી ગુજરાતના દ્વારકાધીશ મંદિર સુધી પદયાત્રા પર છે. ૧૦ એપ્રિલે તેમના…