ગુજરાત

શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ધોળકાની સરસ્વતી વિદ્યાલયનો શ્રેષ્ઠ શાળા સમ્માન સમારોહ યોજાયો

(G.N.S) Dt. 24 ગાંધીનગર/અમદાવાદ, રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ધોળકાની બી.પી. દાવડા સરસ્વતી વિદ્યાલય ખાતે શ્રેષ્ઠ શાળા સમ્માન સમારોહ…

ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીગ રિઅર એડમિરલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય કરી

(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીગ રિઅર એડમિરલ શ્રી…

સિવિલ હોસ્પિટલના ડો. રાકેશ જોષી અને અમેરિકાના ડો. અસીમ શુક્લા દ્વારા બાળકોની જટિલ સર્જરી પર પુસ્તક પ્રકાશિત કર્યું

(જી.એન.એસ) તા. ૨૪ અમદાવાદ, ૧૮ વર્ષના લાંબા બ્લેડર એક્સટ્રોફી વર્કશોપના અનુભવોના નિચોડ સમાવતું પુસ્તક જટિલ બીમારીઓ ધરાવતા બાળકોની સારવારમાં અન્ય…

ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ગુજરાત લોકભવન ખાતે ભવ્ય ઉજવણી

(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, ભારત હંમેશા સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરનારો દેશ રહ્યો છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ‘એક ભારત,…

ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજ્જ- વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા

(G.N.S) Dt. 23 ગાંધીનગર, રાજ્યમાં ઇકો ટુરિઝમને વેગ આપવામાં આવશે, સાથે જ ઇકો ટુરિઝમથી વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ…

રાજકોટના અટલ સરોવરનું અનોખું આકર્ષણ, આજ દિન સુધી 14 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત

રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે રાજકોટને મળ્યું છે અટલ સરોવર પર્યાવરણને ધ્યાનમાં રાખીને 75 એકરમાં ‘રિડ્યુસ, રિયૂઝ અને રિસાઇકલ’ના સિદ્ધાંતો…

‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને ૭ વર્ષની કેદ – Gujarati GNS News

(G.N.S) Dt. 23 રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતમાં સાયબર ગુનેગારો સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ગુજરાત પોલીસની…

ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા – Gujarati GNS News

(G.N.S) Dt. 23 ગાંધીનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને મહાત્મા ગાંધી નરેગા અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીની વિસ્તૃત…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સંવેદના સ્પર્શી નિર્ણય

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી ગાંધીનગર, ➢ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનામાં…

ગુજરાત ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ભાજપ કેરળ જીતશે! જાણો પીએમ મોદીએ તેના વિશે શું કહ્યું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) કેરળની મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ કેરળમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ હબનો શિલાન્યાસ કર્યો. ઉપરાંત,…