ગુજરાત

સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર લાગી આગ, ભારે જહેમત બાદ આગ પર લીધો કાબુ

મુંબઈ અને અમદાવાદ વચ્ચે પહેલી બુલેટ ટ્રેન દોડાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માટે, વિવિધ સ્થળોએ રેલ્વે સ્ટેશનો પણ…

જામનગરમાં રખડતા ઢોરે વૃદ્ધાને શિંગડે ભેરવી ઉછાળી; રોડ પર પટકતા મૃત્યુ

રખડતા ઢોરની સમસ્યા શેરી વિસ્તારોમાં તો યથાવત છે ત્યારે દરેડ નજીક ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર હરિયા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

       ૨.૩ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક        ચાર વર્ષમાં ૩૦ લાખથી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની…

પાટીદાર અનામત આંદોલન  થયેલા રાષ્ટ્રદ્રોહના કેસો રાજ્ય સરકારે પરત લીધા; હાર્દિક પટેલે પોસ્ટ કરી

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઇને આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે મહાકુંભમાં હાજરી આપશે, સંગમમાં સ્નાન કરશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો ભક્તો સતત પવિત્ર ડૂબકી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજની મુલાકાત લેશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં કરોડો ભક્તો સતત પવિત્ર ડૂબકી…

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મોટા જુગારધામ પર દરોડો પાડ્યો

ગાંધીનગર એલસીબી દ્વારા વાસણીયા મહાદેવ સીમમાં 26 શખ્સોને જુગાર રમત ઝડપી પાડયા; ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા બાતમીના આધારે વાસણીયા મહાદેવ…

કળિયુગના પિતાએ પાણીમાં ઝેર ભેળવીને પોતાના સગીર પુત્રની કરી હત્યા, પોલીસે ધરપકડ કરી

ગુજરાતના અમદાવાદમાં, એક પિતાએ કથિત રીતે તેના 10 વર્ષના પુત્રને ‘સોડિયમ નાઇટ્રાઇટ’ નામનું ઝેરી પદાર્થ ભેળવેલું પાણી આપીને તેની હત્યા…

ગુજરાતમાં UCC લાગુ કરવામાં આવશે, નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની રચના

ઉત્તરાખંડ પછી, હવે ગુજરાતમાં પણ કોમન સિવિલ કોડ  લાવવાની ચર્ચા થઈ રહી છે. આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને…

ગુજરાત હાઈકોર્ટે બધી અરજીઓ ફગાવી, બેટ દ્વારકામાં મસ્જિદો અને ધાર્મિક સ્થળો પર ફરી બુલડોઝર દોડાવાયા

ગુજરાત હાઈકોર્ટે બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર ધાર્મિક અતિક્રમણને વકફ બોર્ડની મિલકત ગણાવતી અરજીઓ ફગાવી દીધી. વકફના નામે સરકારી જમીન પર…