ગુજરાત

AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતી સહિત સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે:મંત્રીશ્રી અર્જુન મોઢવાડીયા

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘ભાષિણી રાજ્યમ’ વર્કશોપનું કરાયું સફળ…

ગુજરાતના નગરપાલિકા વિસ્તારોમાં બંજર ઉદ્યાનોની કાયાપલટ, શહેરીજનોને હળવાશની પળો માટે નંદનવન સમા હરિત ઉદ્યાનો થઈ રહ્યાં છે વિકસિત

(જી.એન.એસ) તા. ૧૨ અમૃત 2.0 હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131 બગીચાઓ વિકસિત થઈ રહ્યાં છે, જેમાંથી…

મહાશિવરાત્રિએ રાયસણના પંચેશ્વર મંદિરમાં હોમાત્મક લઘુરુદ્ર અને રાત્રે 12 વાગે મહાઆરતીનુ ભવ્ય આયોજન

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, પંચેશ્વર મંદિરના પ્રાંગણમાં વિશાળ હિન્દુ સંમેલનમાં બાળકો ધ્વારા સનાતન ધર્મને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્મો રજૂ થશે.————————————————————————-…

સુરત: બસ બાઇક વચ્ચે જોરદાર અકસ્માત, 1 નું મોત

સુરત શહેરના વસ્તાદેવડી રોડ પર થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતે બધાને ચોંકાવી દીધા. વોલ્વો બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે…

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત અને હરિયાણા વિધાનસભાના અધ્યક્ષશ્રી તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષશ્રીની શુભેચ્છા મુલાકાત

(જી.એન.એસ) તા. ૧૧ ગાંધીનગર, ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષશ્રી હરવિંદર…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કર્યુ

(જી.એન.એસ) તા. ૧૧ ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી – કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ મુખ્યમંત્રી…

૨૭૦ પ્રજાતિના ૬.૪૨ લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી – Gujarati GNS News

(જી.એન.એસ) તા. ૧૧ ગાંધીનગર/અમદાવાદ, ૫૦ ઝોનમાં વહેંચાઈને ૨૨૦ પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ…

વન-પર્યાવરણ મંત્રીશ્રી અર્જુન મોઢવાડીયા – Gujarati GNS News

(G.N.S) Dt. 11 ગાંધીનગર/કચ્છ, આ પ્રોજેક્ટ માત્ર પાણી બચાવવા પૂરતો નહીં, પરંતુ એક સંપૂર્ણ ઇકો સિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ મુખ્યમંત્રી શ્રી…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો, ખેડૂત પાંખના પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું

અમદાવાદ: આમ આદમી પાર્ટી (AAP) ને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ખેડૂત પાંખના પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી…

સુરત: બંધ રૂમમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા; કેમિકલ વેપારીનું પત્ની અને પુત્ર સાથે મોત

સુરત: શહેરમાં કેમિકલ વેપારી સહિત પરિવારના ત્રણ સભ્યોના મોતનો મામલો સામે આવ્યો છે. આ મામલો સુરતના હરિપુરા વિસ્તારનો છે. અહીં…