આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલે યુરોપના મહત્વના દેશ આયર્લેન્ડમાં પોતાની એમ્બેસી બંધ કરવાની જાહેરાત કરી

ઈઝરાયલ એક વર્ષથી વધુ સમયથી ઘણી બાજુથી યુદ્ધ લડી રહ્યું છે. હમાસ ઈઝરાયેલમાં ઘૂસીને એક હજારથી વધુ લોકોની હત્યા કર્યા…

બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું : તમામ દેશો સાથે સન્માન અને સમાનતાના આધારે સારા સંબંધો ઈચ્છે છે

શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદથી બાંગ્લાદેશમાં હિંદુઓ સતત અત્યાચારનો સામનો કરી રહ્યા છે. ભારત સાથે તેના સંબંધો પણ બગડ્યા…

જો બિડેન બાંગ્લાદેશની સ્થિતિ પર નજીકથી નજર : અત્યાચારને રોકવામાં મદદ કરવા અપીલ કરી

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓને જે રીતે ટાર્ગેટ કરવામાં આવે છે તેનાથી દુનિયા વાકેફ છે. દેશમાં લઘુમતી સમુદાયના લોકો અને ધાર્મિક સ્થળો…

પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કર્યું : સોશિયલ મીડિયા પર સેના વિરુદ્ધ ખોટો પ્રચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સેના વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા બદલ 150 શંકાસ્પદ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમાંથી 22ની…

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેમના 3 અંગરક્ષકો સહિત ઘણા લોકોના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેમના 3 અંગરક્ષકો સહિત ઘણા…

વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે બાંગ્લાદેશની મુલાકાતે હિંદુઓ પર હુમલાને લઈને ભારતની ચિંતાઓ ઉઠાવશે

હિંદુઓ પર હુમલા વચ્ચે વિદેશ સચિવ વિક્રમ મિસરી બાંગ્લાદેશ પહોંચ્યા વિદેશ સચિવ વિક્રમ મિસરી આજે એક દિવસની મુલાકાતે બાંગ્લાદેશ પહોંચ્યા…

સીરિયામાં છેલ્લા 11 દિવસથી વિદ્રોહી : રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા

સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઉથલાવી દેવામાં આવ્યા છે. વિદ્રોહીઓ દ્વારા સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કરવામાં આવતા જ અસદ પરિવારના…

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા સતત વધી ધાર્મિક સ્થળો પર પણ હુમલા

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા સતત વધી રહી છે. એક તરફ હિન્દુ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તો બીજી…

સીરિયામાં બળવાખોરો સમક્ષ સરકાર ઘૂંટણિયે પડી વિદ્રોહીઓએ ત્રણ મોટા શહેરો પર કબજો કરી લીધો

સીરિયામાં ભયંકર સ્થિતિ બાદ સરકાર પણ હારેલી દેખાઈ રહી છે. વડાપ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે…

સીરિયામાં સ્થિતિ ખરાબ, ભારતીય નાગરિકોને સલાહ આગામી આદેશો સુધી સીરિયાની મુસાફરી ટાળે

સીરિયામાં દિવસેને દિવસે બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી…