રાષ્ટ્રીય

ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન : ઓવૈસીએ કહ્યું કે અમે કાશી મસ્જિદનો અધિકાર ગુમાવી દીધો

અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન તેમણે કહ્યું, ‘હું ઘણા વર્ષોથી કહી રહ્યો છું કે તમારી મસ્જિદોને આબાદ રાખો, પરંતુ…

કેરળની નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી

કેરળ સ્થિત નર્સ નિમિષા પ્રિયાને યમનમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ મામલે નિમિષાએ યમનની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી…

અમેરિકામાં ભારતને મોટી સફળતા 26/11ના હુમલામાં સામેલ તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવે તેવી શક્યતા

અમેરિકામાં ભારતને મોટી સફળતા મળી છે. 26/11ના મુંબઈ હુમલામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં…

મની લોન્ડરિંગના કેસમાં 33 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત અલગ-અલગ સ્થળોએ દરોડા

મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મધ્યપ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન 33 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત…

દિલ્હીથી શ્રીનગરને સીધી જોડતી રેલ્વે લાઇન જાન્યુઆરીમાં શરૂ થવાની સંભાવના

ભારતના વિવિધ પ્રદેશોને કાશ્મીર ઘાટી સાથે જોડવા માટે રેલવે લાંબા સમયથી કનેક્ટિવિટી પર કામ કરી રહી છે. નવા વર્ષમાં દેશની…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

નવું વર્ષ 2025 શરૂ થતાં જ આખો દેશ ઉજવણીમાં ડૂબી ગયો છે. દેશના ખૂણે ખૂણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી…

પીએમ મોદી દિલ્હી અને કાશ્મીરને જોડતી પાંચ ટ્રેનોનું લોકાર્પણ કરશે

આ ટ્રેનો કાશ્મીરના હવામાનને ધ્યાનમાં રાખીને ઓનબોર્ડ હીટિંગ સિસ્ટમથી સજ્જ હશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં પાંચ નવી આધુનિક ટ્રેનો ભેટ…

ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની પુણ્યતિથિ : 1966 માં પદ્મ ભૂષણ અને 1972 માં પદ્મ વિભૂષણ

આજે ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની પુણ્યતિથિ છે. 30 ડિસેમ્બર 1971ના રોજ તેમનું નિંદ્રામાં જ અવસાન થયું. વિક્રમનો જન્મ 12…

રાજસ્થાન સરકારે : 17 જિલ્લાઓમાંથી 9ને રદ કરવાનો નિર્ણય રાજ્યમાં માત્ર સાત વિભાગ અને 41 જિલ્લા બચશે

ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ મદન રાઠોડે કહ્યું કે અશોક ગેહલોતે ધારાસભ્યોને ખુશ કરવા માટે ઉતાવળમાં નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરી…

આજે ​​પંજાબ બંધ ખેડૂતો હાઈવે અને રેલવે સ્ટેશનો પર એકઠા ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે

પંજાબ બંધને કારણે રેલવે ટ્રેક અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. મોટી સંખ્યામાં ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા લોકો વિરોધ કરી…