રાષ્ટ્રીય

એરો ઈન્ડિયા 2025: વાયુસેના અને સેનાના વડાઓ તેજસમાં એકસાથે ભરશે ઉડાન, હશે એક ઐતિહાસિક ક્ષણ

બેંગલુરુમાં એરો ઇન્ડિયા શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થશે અને આગામી ૫ દિવસ સુધી…

ભારતીય સેનાએ મચાવી ભારે તબાહી, 7 પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ ઢેર

જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પરથી મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાના લગભગ 7 સૈનિકો…

PM મોદી 10 થી 12 ફેબ્રુઆરીએ રહેશે ફ્રાન્સના પ્રવાસે, જાણો સંપૂર્ણ સમયપત્રક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાત લેશે. પીએમ મોદી પેરિસમાં AI સમિટ 2025 ની સહ-અધ્યક્ષતા કરશે. ફ્રાન્સે ભારતને આ પરિષદના સહ-અધ્યક્ષપદ…

ઘરમાં પ્રવેશ ન મળતાં ACB એ કેજરીવાલને નોટિસ મોકલી, પૂછ્યા આ 5 પ્રશ્નો

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ૫ ફેબ્રુઆરીએ ૭૦ વિધાનસભા બેઠકો માટે એકસાથે મતદાન થયું હતું, જેના…

મહાકુંભમાં જઈ રહેલા 8 યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત, એકસાથે 5 યુવાનોનો અગ્નિસંસ્કાર થતા આખું ગામ રડી પડ્યું

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલગઢ વિધાનસભા મતવિસ્તારના 8 યુવાન મિત્રો કારમાં મહાકુંભ સ્નાન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન, ગુરુવારે જયપુરના ડુડુમાં…

અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ACB ટીમ, 15 કરોડની ઓફર અંગે કરવામાં આવશે પૂછપરછ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતની મુશ્કેલીઓ વધી ગઈ છે.…

અયોધ્યામાં રામ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, જાણો ક્યારે ખુલશે કપાટ અને ક્યારે થશે શ્રૃંગાર આરતી?

જો તમે રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યા છો તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. રામલલા મંદિરમાં દર્શન…

નવી મુંબઈમાં 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત, NCBએ કહ્યું- ‘કુરિયર સેવાઓ દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી’

મહારાષ્ટ્રના નવી મુંબઈ શહેરમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ લગભગ 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ…

ભારતીય સેનાએ, 7 પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓને ઠાર માર્યા

ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના…

ગ્રેટર નોઈડા: પોશ સોસાયટીઓમાં દૂષિત મળ્યું પાણી , ઈ-કોલી વાયરસથી હજારો લોકો બીમાર

ગ્રેટર નોઈડા વેસ્ટની ઘણી સોસાયટીઓમાં દૂષિત પાણી પીવાથી સેંકડો લોકો બીમાર પડ્યા છે. અરિહંત આર્ડેન સોસાયટી, ઇકો વિલેજ 1 સોસાયટી,…