રાષ્ટ્રીય

કર્ણાટકના ધારાસભ્યએ પુરુષો માટે મફત દારૂની બોટલની માંગણી કરી

મંગળવારે કર્ણાટક વિધાનસભામાં JD(S) ના ધારાસભ્ય એમટી કૃષ્ણપ્પાએ રાજ્ય સરકારની નાણાકીય નીતિઓ પર એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને રાજ્ય…

નાગપુર રમખાણો પાછળના માસ્ટરમાઇન્ડની પહેલી તસવીરો પોલીસે જાહેર કરી

નાગપુર પોલીસે બુધવારે 17 માર્ચ (સોમવાર) ના રોજ શહેરમાં ફાટી નીકળેલા સાંપ્રદાયિક અથડામણોના કથિત માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનનો પહેલો ફોટો…

મંદિરના ઉત્સવોમાં રાજકીય ગીતોને કોઈ સ્થાન નથી, કેરળ હાઈકોર્ટે બોર્ડને ફટકાર લગાવી

કોલ્લમમાં કડક્લ દેવી મંદિર ઉત્સવમાં સીપીઆઈ(એમ) સાથે સંકળાયેલા ક્રાંતિકારી ગીતો ગવાતા હોવા અંગે કેરળ હાઈકોર્ટે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ પર ભારે…

માતા વૈષ્ણો દેવી મંદિરમાં એક મહિલા પાસેથી લોડેડ પિસ્તોલ મળી આવતા પોલીસ ધરપકડ કરી

(જી.એન.એસ) તા. 19 કટરા, જમ્મુ અને કાશ્મીરના પહાડો પર બિરાજમાન માતા વૈષ્ણો દેવી મંદિરમાં એક મહિલા…

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન ખાતે ઉદ્યમ ઉત્સવમાં હાજરી આપશે

20 માર્ચથી 30 માર્ચ, 2025 દરમિયાન અમૃત ઉદ્યાન ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ની ઉજવણી (જી.એન.એસ) તા. 19 નવી…

પ્રેમીનો સાથ મેળવી પતિની હત્યા કરનારી મહિલાને ઉત્તર પ્રદેશ પોલીસ ઝડપી લીધી

(જી.એન.એસ) તા. 19 મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠમાં એક એવી પત્ની છે જેણે પતિ કામ કાજ અર્થે બહારગામ જતો ત્યારે એક…

સુપ્રીમ કોર્ટના 6 જજોનું પ્રતિનિધિમંડળ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે

રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવાશે, જજ ની ટીમ રાહત કેમ્પની મુલાકાત લેશે (જી.એન.એસ) તા. 19 ઇમ્ફાલ, મણીપુરમાં લાંબી અશાંતિ બાદ રાષ્ટ્રપતિ…

મોહાલીના નવા એરપોર્ટ સ્ક્વેર પાસે લાંબા સમયથી ભૂખ હડતાળ પર રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ પોલીસની કસ્ટડીમાં

(જી.એન.એસ) તા. 19 મોહાલી, પંજાબ પોલીસ દ્વારા મોહાલીના નવા એરપોર્ટ સ્ક્વેર પાસે લાંબા સમયથી ભૂખ હડતાળ પર રહેલા ખેડૂત નેતા…

ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને પોલીસે કસ્ટડીમાં લીધા બાદ શંભુ અને ખનૌજ બોર્ડર પર સ્થિતિ બગડતા 3000થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

(જી.એન.એસ) તા. 20 મોહાલી, બુધવારે પંજાબના મોહાલીમાં નવા એરપોર્ટ ચોક પાસે ઘણા સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત…

કેન્દ્રીય કેબિનેટે સંશોધિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ (એનપીડીડી)ને મંજૂરી આપી

(જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ડેરી વિકાસ માટેનાં રાષ્ટ્રીય કાર્યક્રમ (એનપીડીડી)ને મંજૂરી આપી…