બનાસકાંઠા

થરાદ – ધાનેરાનાં ધરતીપુત્રોને માઁ નર્મદાના નીર મળશે

1 હજાર કરોડના ખર્ચે થરાદ – ધાનેરા નર્મદા પાઈપલાઈનનું ટેન્ડર બહાર પડાયું સિંચાઇની સમસ્યાથી પરેશાન થરાદ – ધાનેરાના 115 ગામનાં…

ડીસાના બલોધર ગામના યુવાન ને આખલાએ શીંગડુ મારતા ધટના સ્થળે મોત

ડીસાના બલોધર ગામના પૂર્વ સરપંચ ના પુત્રને આખલાએ શીંગડુ મારતા મોત થી અરેરાટી; મૂળ ડીસા તાલુકાના બલોધર ગામના વતની અને…

પાલનપુરની ટ્રાફિક સમસ્યાને લઈને આજે ઘરણા; અભિયાનમાં 20,000 મિસકોલ

પાલનપુર શહેરની દિન પ્રતિદિન વકરતી જતી ટ્રાફિક સમસ્યાના કાયમી નિકાલની માંગ સાથે ટ્રાફિક નિવારણ સમિતિ આવતી કાલે ધરણા યોજી આંદોલનનો…

થરાદના ભોરોલ માઇનોરની ચોટીલ કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા જીરાના પાકને લાખોનું નુકસાન

થરાદ તાલુકાના ભોરોલ માઈનોર કેનાલની ચોટીલ શાખામાં 20 ફૂટનું મોટું ગાબડું પડવાને કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું હતું,…

મુંબઈથી પાલનપુરની સીધી ટ્રેન શરૂ કરવા બનાસવાસીઓની માંગ

મુંબઈ અને સુરતના બનાસવાસીઓની સંસદ સભ્યને રજુઆત; મુંબઈ અને સુરતમાં રહેતા લાખો બનાસકાંઠાના રહેવાસીઓ માટે મુંબઈથી પાલનપુર સુધી એક પણ…

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં ઉપસ્થિત રહેશે

પાલખી તથા ઘંટી યાત્રાને કરાવશે પ્રસ્થાન ૧૩ કરોડના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું કરાશે લોકાર્પણ; ગુજરાત પવિત્ર યાત્રાધામ…

પાલનપુર આરટીઓ કચેરી ખાતે ઇન્સ્પેક્ટરોનો ઘંટનાદ સાથે વિરોધ

પાલનપુર આરટીઓ કચેરી ખાતે આજે આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા ઘંટનાદ કરી પડતર પ્રશ્નો માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં ઇન્સ્પેક્ટરોની…

બનાસકાંઠામાં ખનીજ ચોરીનો પર્દાફાશ: 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભૂસ્તર વિભાગનું ખાનગી રાહે આકસ્મિક ચેકીંગ : દંડકીય કાર્યવાહી હાથ ધરી,બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી…

બનાસકાંઠામાં છેલ્લા ત્રણ વર્ષમા 114 લોકોને દારૂની પરમીટ

જિલ્લાભરમાં દારૂના સેવન માટે 335 લોકો કાયદેસર હેલ્થ ડ્રીંક પરમીટ ધરાવે છે. વિવિધ પરમીટ ધરાવતા લોકોને નશાબંધી અને આબકારી વિભાગ…

વાવના દિપાસરામાં ચલાવાતા કોલ સેન્ટરનો મુદ્દો સંસદમાં ગુંજ્યો

કોલ સેન્ટરના મુદ્દે સંસદમાં ગેનીબેન ઠાકોરે પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠાવ્યા; વાવના દિપાસરા ગામેથી ઝડપાયેલા કોલ સેન્ટરનો મામલો હવે…