બનાસકાંઠા

ડીસાના શેરપુરા-કંસારી રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માત, એકનું મોત

રિક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું કરુણ મૃત્યુ, 6 મુસાફરો ઘાયલ; ડીસા તાલુકાના શેરપુરા-કંસારી રોડ પર બુધવારે સાંજના સુમારે…

પાલનપુરમાં દિવાસાના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પિ..!

મૃતક પ્રિયજનોને મનગમતી ચીજ વસ્તુ મૂકી અગરબત્તી કરીને ફૂલ ચડાવ્યાં પાલનપુરમાં દેવીપૂજક સમાજે દિવાસાનો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવ્યો. આ દિવસે, સમાજના…

હરિદ્વારથી કાવડયાત્રા સાથે ભાચર પહોચેલા હરેશભાઈનું ભવ્ય સ્વાગત

“થરાદ તાલુકાના ભાચર ગામના હરેશભાઈ ખાનાભાઈ ચૌધરી હરિદ્વારથી 1150 કિલોમીટરની કાવડયાત્રા કરી રહ્યા છે. તેઓ 8 જૂન 2025ના રોજ હરિદ્વારથી…

આજથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ

બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુજી ઉઠશે પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થતાં શિવ પૂજાની શરૂઆત થઈ જશે.…

બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ: ૨૦ વિઘામાં ૧૫ હજાર વૃક્ષારોપણનો સંકલ્પ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે સંવાદ કર્યો

નડાબેટ BOPની મુલાકાત લઈને ઓપરેશન સિંદૂરની સફળતા માટે જવાનોને અભિનંદન પાઠવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડાબેટ BSF બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત…

ધાનેરામાં દશામાં વ્રતને લઈ ભક્તોનો ઉત્સાહ, બજારોમાં મેળા જેવો માહોલ

દશામાંના વ્રતનો પ્રારંભ થતો હોવાથી આજે ધાનેરાની બજારોમાં દશામાંની મૂર્તિઓ અને “સાંઢણી” (દશામાંના વ્રતમાં ઉપયોગમાં લેવાતી ખાસ પ્રકારની માટીની પ્રતિકૃતિ)…

બનાસકાંઠામાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જિલ્લાના ખેડૂત આગેવાનોની ધરપકડ

ખેડૂતોના હિતમાં રજુઆત કરે તે પહેલાં નજરકેદ કરાયા; બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક સુઇગામથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે પ્રજાને કરોડો રૂપિયાના…

નવી ભીલડીમાં ડીસા નાયબ કલેકટરે નિચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી

ડીસા તાલુકાના નવી ભીલડી ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ઘરોમાં, સોસાયટીઓ અને નવી ભીલડી પ્રાથમિક શાળામાં ઘૂસી જતાં સ્થાનિક…

FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરાયું

યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું  કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ…