ગુજરાત

ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર

મંત્રીઓને પ્રભારી જિલ્લાની ફાળવણી. (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ગુજરાતમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ…

વાજબી ભાવની દુકાનના એસોસીએશનની રજુઆતનાં સંદર્ભે એસોસીએશનનાં પ્રતિનિધિઓની તંત્ર સાથે બેઠક

(જી.એન.એસ) તા. ૧ વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં તા.૨૫/૧૦/૨૦૨૫ની રજુઆતનાં સંદર્ભે વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન,…

ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લઇ પાક નુકસાનીના સર્વેના આદેશ આપ્યા (જી.એન.એસ) તા. 1 સુરત, રાજ્યમાં તાજેતરમાં પડેલા…

સુરતમાં ધનિકોનો આતંક, લક્ઝરી કારના કાફલામાં ફટાકડા ફોડવામાં આવ્યા

ગુજરાતના સુરતમાં ચાલતી કારમાંથી ફટાકડા ફોડનારા ધનિક બાળકોને પોલીસે પાઠ ભણાવ્યો છે. પોલીસે બધી લક્ઝરી કાર જપ્ત કરી છે અને…

ગુજરાતમાં કમોસમી વરસાદથી ૧૦ લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનનો નાશ; મુખ્યમંત્રીએ પાક નુકસાન સર્વેક્ષણનો આપ્યો આદેશ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. આ સર્વેક્ષણ…

યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

વીરપુર સહિત રાજ્યભરમાં પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું (જી.એન.એસ) તા. 29 વીરપુર, સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત યાત્રાધામ…

રાજ્યમાં બહુચર્ચિત તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં આત્મસમર્પણ

(જી.એન.એસ) તા. 29 અમદાવાદ, રાજ્યના પ્રખ્યાત અને જાણીતા મીડિયા હાઉસની વેબપોર્ટલમાં પત્રકાર તરીકે કામ કરતા દિર્ઘાયુ વ્યાસના 10 લાખના તોડકાંડ…

કમોસમી વરસાદના કારણે ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ ધોવાઈ ગયો

ગિરનાર લીલી પરિક્રમા માટે જતા ભક્તો માટે ચિંતાજનક સમાચાર (જી.એન.એસ) તા. 29 જુનાગઢ, જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો ધાર્મિક મહિમા…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ રાજ્ય મંત્રી મંડળની બેઠક

અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરીને સાત દિવસમાં સર્વે પૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીએ આદેશ આપ્યો (જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, મુખ્યમંત્રી…

પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી – Gujarati GNS News

લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમીત્તે પ્રજાસત્તાક પર્વ નિમીત્તે દિલ્હી ખાતે યોજાતી પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે પ્રથમવાર…