ગુજરાત

સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસ લીકેજ, – Gujarati GNS News

અજાણ્યો શખસ બાટલો ફેંકીને ફરાર લોકોને આંખ-ગળામાં બળતરા થતાં ફાયરે 14 કલાકે કાબૂ કર્યો; 6 ફાયરકર્મીને અસર, 2ને હોસ્પિટલમાં ખસેડાયા…

અમદાવાદ, સાઈકો રેપના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં વાગી ગોળી, પોલીસ કસ્ટડીમાંથી નાસી ભાગવાનો આરોપ

અમદાવાદમાં પોલીસે એક સાયકો રેપ આરોપીનો સામનો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાયકો રેપ આરોપીનો સામનો કર્યો છે. પોલીસે તેના…

ફાર્મહાઉસના 140 ફૂટ ઊંડા બોરવેલમાં મજૂર પડ્યો, બચાવ કામગીરી 8 કલાક ચાલી

કચ્છ જિલ્લામાં એક ભયાનક ઘટના સામે આવી છે. ભુજ તાલુકાના કુકમા ગામમાં એક ફાર્મહાઉસમાં 17 વર્ષીય મજૂર રૂસ્તમ શેખ 140…

અમદાવાદ રિવરફ્રન્ટ પર BAPSનો ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’, 75 ફ્લોટ્સ દ્વારા પ્રમુખસ્વામી જીવનની અદભુત ઝાંખી દર્શાવાશે

(જી.એન.એસ) તા. ૭ અમદાવાદ, BAPS દ્વારા અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર આવેલ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય તેમજ અનન્ય…

છોટાઉદેપુરમાં જાહેર સ્થળો પર આધુનિક વોટર ATMનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ

(જી.એન.એસ) તા. ૭ છોટાઉદેપુર, છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી…

શહેર કોટડામાં પોલીસે ગૌવંશ પશુઓની ગેરકાયદે હેરાફેરી કરવા અને ક્રૂરતાપૂર્વક કતલ કરનારા 7 આરોપીને ઝડપી પાડ્યા

(જી.એન.એસ) તા. ૭ અમદાવાદ, ગેરકાયદેસર કામગીરી સામે કડક કામગીરી કરતી અમદાવાદ પોલીસની વધુ એક સરાહનીય કામગીરી જોવા મળી હતી જેમાં…

રીબડાના અનિરુધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાની તકલીફોમાં વધારો?? ખાસ સરકારી વકીલે દાખલ કરી નવી અરજી

(જી.એન.એસ) તા. ૭ રાજકોટ/અમદાવાદ, જેલમાં બંધ રીબડાના અનિરુધસિંહ જાડેજા અને તેમના સૌથી નાના પુત્ર રાજદીપ સિંહ જાડેજા સહિતનાઓની મુશ્કેલીમાં થઈ…

સુરતના બારડોલીના સરભોણ ગામે નકલી કિન્નરો ઝડપાયા

(જી.એન.એસ) તા. ૭ સુરત, સુરતના બારડોલીના સરભોણ ગામે લગ્ન પ્રસંગમાં કિન્નર બની પોતાનો હક્ક માંગવા આવ્યા નકલી કિન્નર. સુરતના બારડોલીમાં નકલી…

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધી આશ્રમની મુલાકાત લઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરી

(જી.એન.એસ) તા. ૭ અમદાવાદ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રવિવારે પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી…

ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘ સંમેલનમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી ઉદબોધન

સ્વાવલંબન, સ્વદેશી અને ગ્રામોત્થાન જ ગાંધીવાદી શિક્ષણનો આત્મા છે: રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. ૭ અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા…