ગુજરાત

મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મંદિરમાં હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

(જી.એન.એસ) તા. 26 ગીર સોમનાથ, મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના કપાટ વહેલી સવારે…

સીબીઆઇ કોર્ટે યુઆઇઆઇસીએલ, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને કુલ રૂ. 5.91 કરોડનો દંડ અને 5 વર્ષની સજા ફટકારી

(જી.એન.એસ) તા. 26 અમદાવાદ, સીબીઆઇ કોર્ટે યુઆઇઆઇસીએલ, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને સજા ફટકારી છે. એક મેનેજિંગ ડિરેક્ટર અને…

ભારતીય સેનાએ ક્રિટિકલ CBRN ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદ્યા

(જી.એન.એસ) તા. 26 ભારતીય સેનાએ 25 ફેબ્રુઆરી 2025ના રોજ મેસર્સ L&T લિમિટેડ સાથે 80.43 કરોડ રૂપિયાના ખર્ચે 223 ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ (ACADA) સિસ્ટમ્સ ખરીદવા માટે કરાર પર…

અમરેલીના બાબરા તાલુકામાં લગ્ન પ્રસંગે 60 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામમાં લગ્ન પ્રસંગે ગંભીર ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના સાખપરથી આવેલી જાનમાં સામેલ 60…

પાકિસ્તાન જેલમાંથી મુક્ત; 22 ભારતીય માછીમારો ગુજરાત પહોંચ્યા

22 ભારતીય માછીમારો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્યા. આ માછીમારોને પાકિસ્તાનની કરાચી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ માછીમારોને 2021…

કોણ છે પત્રકાર મહેશ લાંગા, જેની ED દ્વારા ધરપકડ કરવામાં આવી

અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે કથિત નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં ગુજરાતના એક પત્રકારની ધરપકડ…

કર્ણાવતી ખાતે ‘સાધના’ સાપ્તાહિકના અદ્યતન કાર્યાલયનું લોકાર્પણ

(જી.એન.એસ) તા. 25 અમદાવાદ, ‘સાધના’ સાપ્તાહિકના નવનિર્મિત કાર્યાલય પ્રવેશ પ્રસંગે શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રીય…

ખેડા જિલ્લામાં આવેલ નવાગામના મહિલા સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પતિનો અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય

(જી.એન.એસ) તા. 25 અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞ ના કારણે છેલ્લા 72 કલાકની અંદર હોસ્પિટલમાં સતત 2 અંગદાન થયા.…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોમાં સંસ્કાર સિંચનના મહાકુંભ – ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

– ‘સેવ કલ્ચર – સેવ ભારત’ ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સહ આયોજિત વક્તૃત્વ સ્પર્ધા (જી.એન.એસ) તા. 25…

આજે 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ, મહાશિવરાત્રિનું પાવન પર્વ; 614 વર્ષ બાદ આજે નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળશે

6.25 કિમી લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, ડીજે, અખાડા જોડાશે (જી.એન.એસ) તા. 25 અમદાવાદ, આજે 26મી ફેબ્રુઆરી, એટલે કે અમદાવાદનો…