આંતરરાષ્ટ્રીય

વિદેશી જેલોમાં ભારતના કેટલા લોકો કેદ? સરકારે જાહેર કર્યો આંકડો

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહના લગ્ન પૂર્ણ થયા છે. બંનેના લગ્ન આજે શુક્રવાર…

બ્રાઝિલમાં એક નાનું વિમાન ક્રેશ, 2 લોકોના મોત

બ્રાઝિલના સાઓ પાઉલો શહેર નજીક એક નાનું વિમાન રસ્તા પર ક્રેશ થયું, જેના કારણે અનેક વાહનોને નુકસાન થયું. રાજ્યના ફાયર…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે જશે; વિદેશ સચિવે માહિતી આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીથી બે દિવસની અમેરિકાની મુલાકાતે જશે, જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યાપક વાટાઘાટો…

નાઇજીરીયામાં હુમલો, 10 સૈનિકો શહીદ, જવાબમાં સેનાએ 15 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા

પશ્ચિમ નાઇજીરીયામાં બુર્કિના ફાસોની સરહદ પર પશુ તસ્કરો સામે કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવેલી લશ્કરી ટુકડી પર સશસ્ત્ર હુમલાખોરોએ હુમલો…

રાજનાથ સિંહે યુએસ સંરક્ષણ મંત્રી સાથે કરી વાત, બંને દેશો 10 વર્ષના ‘ફ્રેમવર્ક’ પર કરશે કામ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના યુએસ સમકક્ષ પીટ હેગસેથે ફોન પર વાત કરી છે. અહેવાલો અનુસાર, બંને નેતાઓ ભારત-અમેરિકા…

રશિયાનું શક્તિશાળી ‘Su-57’ ફાઇટર પ્લેન આવશે ભારત, 5મી પેઢીનું જેટ એરો ઇન્ડિયામાં લેશે ભાગ

એરો ઇન્ડિયા 2025નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એરો ઇન્ડિયા ઇવેન્ટ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 5 દિવસ સુધી ચાલુ…

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓ બાદ; મેક્સિકોએ અમેરિકાની સરહદ પર 10,000 સૈનિકો તૈનાત કર્યા

ટેક્સાસના સિઉદાદ જુઆરેઝ અને અલ પાસોને અલગ કરતી સરહદ પર મેક્સીકન નેશનલ ગાર્ડના સૈનિકો અને અનેક આર્મી ટ્રકો જોવા મળ્યા…

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ ચેકપોસ્ટ પર હુમલો, 3 લોકોના મોત; 5 પોલીસકર્મીઓ ઘાયલ

ગુરુવારે સવારે ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં પોલીસ ચેકપોસ્ટ પર બંદૂકધારીઓએ હુમલો કરતા ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા અને પાંચ ઘાયલ થયા. પોલીસે આ…

ભારત ફ્રાન્સના માર્સેલીમાં ખોલશે એક નવું કોન્સ્યુલેટ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન કરશે તેનું ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 12 ફેબ્રુઆરીએ માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદીની…

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયો અંગે વિદેશ મંત્રીએ સંસદમાં આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યસભામાં દેશનિકાલના મુદ્દા પર જવાબ આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા હતા.…