આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર દ્વારા લેવામાં આવ્યું મોટું પગલું; ગેરકાયદે વસાહતીઓને ધરપકડથી બચાવવાના આરોપમાં એક મહિલા જજની એફબીઆઈ દ્વારા ધરપકડ

(જી.એન.એસ) તા. 27 વોશિંગ્ટન/વિસ્કોન્સિન, અમેરિકામાં  ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદે વસાહતીઓને મુદ્દે ચર્ચામાં છે ત્યારે હવે ફેડરલ…

રશિયામાં જનરલની હત્યા કરનારા કાર બોમ્બ હુમલાના શંકાસ્પદની ધરપકડ

રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ પ્રમાણે આ હુમલો યુક્રેનથી છોડવામાં આવેલો રિમોટ-કંટ્રોલ કાર બોમ્બ હતો (જી.એન.એસ) તા. 27 મોસ્કો, રશિયાના ફેડરલ…

જો પાણી બંધ કરવામાં આવે તો યુદ્ધ માટે તૈયાર રહે ભારત, અમારી પાસે પરમાણુ બોમ્બ છે: હનીફ અબ્બાસી

સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થવાથીકંગાળ પાકિસ્તાનના રેલવે મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન (જી.એન.એસ) તા. 27 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં આતંકવાદી હુમલામાં…

કરાચી કમિશનર સૈયદ હસન નકવીએ ભારે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી 

પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદથી પાકિસ્તાનમાં ફફડાટ; મંત્રીઓ કરી રહ્યા છે બેઠકો (જી.એન.એસ) તા. 27 ઇસ્લામાબાદ/કરાચી, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ…

તણાવ વચ્ચે પાકિસ્તાનના શહબાઝ શરીફે મૌન તોડ્યું: કોઈપણ દુર્ઘટના માટે તૈયાર

ભારત સાથે વધતા તણાવ પર પોતાનું મૌન તોડતા, પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે કહ્યું કે તેઓ પહેલગામ આતંકવાદી હુમલાની તટસ્થ…

પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કર્યા હોવાથી ભારતીય એરલાઇન્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

રોઇટર્સના અહેવાલ મુજબ, પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હોવાથી ભારતની ટોચની એરલાઇન્સ, એર ઇન્ડિયા અને…

‘બિલાવલ ભુટ્ટો બેવકૂફ છે, તેણે તેની માનસિક સ્થિતિની તપાસ કરાવવી જોઈએ: હરદીપ સિંહ પુરી

કંગાળ પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોને ભારતના મંત્રીએ આપ્યો જડબાતોડ જવાબ (જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, આતંકવાદીઓએ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં…

ઈટાલીમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે 15 મિનિટની બેઠક યોજાઇ

(જી.એન.એસ) તા. 27 રોમ, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વોશિંગ્ટન ખાતે વ્હાઇટ હાઉસમાં બે રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ચર્ચા દરમિયાન થયેલા વિવાદ બાદ…

ભારતના રાષ્ટ્રપતિએ પૂજ્ય પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપી

(જી.એન.એસ) તા. 26 વેટિકન સિટી, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ શનિવારે (26 એપ્રિલ, 2025) વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે પવિત્ર…

પાકિસ્તાનમાં રશિયન દૂતાવાસે એડવાઇઝરી જારી કરી, કહ્યું ‘રશિયન નાગરિકો પાકિસ્તાન આવવાથી બચો’

(જી.એન.એસ) તા. 26 ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર કડક પગલાં ભર્યા છે.…