આંતરરાષ્ટ્રીય

‘ભારત-પાકિસ્તાન 18 મે સુધી યુદ્ધવિરામ…’: પાક. વિદેશ મંત્રી ઇશાક ડાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ભારત સંબંધિત આપ્યું મોટું નિવેદન (જી.એન.એસ) તા. 16 ઇસ્લામાબાદ, આ વર્ષે 22 એપ્રિલના રોજ જમ્મુ…

તુર્કીમાં ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં

(જી.એન.એસ) તા. 16 અંકારા, ગુરુવારે બપોરે તુર્કીમાં મધ્યમ પ્રકારનો ગણાય તેવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભયનો…

ચીનમાં ૪.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

(જી.એન.એસ) તા. 16 બિજીંગ, શુક્રવારે વહેલી સવારે ચીનમાં ૪.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ સવારે ૬:૨૯ વાગ્યે આવ્યો, તેનું…

ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતાની સાથેજ બન્યું ચિંતાજનક; હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોનાના મોટા પ્રમાણમાં નવા કેસો નોંધાયા

(જી.એન.એસ) તા. 16 સિંગાપુર, કોરોના મહામારીએ એકવાર ફરી માથું ઊંચક્યું છે. એશિયાના હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોનાના મોટા પ્રમાણમાં નવા કેસ…

રશિયન પ્રમુખ પુતિને તુર્કીમાં મંત્રણામાં હાજરી ના આપી, પ્રતિનિધિમંડળ મોકલ્યું

(જી.એન.એસ) તા. 15 મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે છેલ્લા એક સપ્તાહથી શાંતિ વાર્તાની આશા દેખાઈ છે.…

બાંગ્લાદેશના યુનુસે ફરી ભારતના ઉત્તરપૂર્વનો મુદ્દો ઉઠાવ્યો, નેપાળ અને ભૂટાન સાથે સંકલિત આર્થિક યોજના માટે હાકલ કરી

(જી.એન.એસ) તા. 15 ઢાકા, ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે વિવાદને ઉભો કરવા માટે, જે યુદ્ધવિરામમાં પરિણમ્યો હતો, બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર…

‘પીઓકેમાંથી આતંકવાદી અડ્ડાઓ દૂર કરવા માટે બ્રિટન શું પગલાં લઈ રહ્યું છે?’: યુકેના સાંસદ બ્લેકમેને વિદેશ સચિવ લેમીને પૂછ્યું

(જી.એન.એસ) તા. 15 લંડન, બ્રિટિશ યુનાઇટેડ કિંગડમના સંસદ સભ્ય (એમપી) બોબ બ્લેકમેને બુધવારે (૧૪ મે) હાઉસ ઓફ કોમન્સને સંબોધતા પૂછ્યું…

વડાપ્રધાન માર્ક કાર્નીની નવી કેબિનેટમાં 4 ભારતીય મૂળના નેતાઓને આપવામાં આવી જવાબદારી

(જી.એન.એસ) તા. 15 ટોરોન્ટો/ઑન્ટારિઓ, કેનડેયમાં 28 એપ્રિલે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીની ભવ્ય જીત બાદ વડાપ્રધાન માર્ક કાર્નીએ 28 સભ્યોની…

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું

 ‘હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો’, ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકથી કરી ખાસ વાત (જી.એન.એસ) તા. 15 કતાર,…

જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ: ભારત

(જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી, ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પ્રવાસીઓ પર…