ડૉલરની દ્રષ્ટિએ 2 અબજોપતિ વધ્યા, હવે 102 થયા

Business
Business

શ્રીરામ ગ્રૂપ ઓફ કંપનીઝના માલિક અરુણ ભરત રામ અને ડૉ. લાલ પૈથ લેબ્સના પ્રમુખ અરવિંદ લાલ લૉકડાઉન દરમિયાન અબજોપતિ થઈ ગયા છે. તેમની નેટવર્થ 100 કરોડ ડૉલર (અંદાજે 7.5 હજાર કરોડ)થી વધી ગઈ છે. ભારતમાં હવે ડૉલરની દ્રષ્ટિએ અબજોપતિની સંખ્યા 102એ પહોંચી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.