ઉત્તર પ્રદેશના ગોંડામાં અકસ્માત જેમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ બધા લોકો બોલેરો કારમાં પૃથ્વીનાથ મંદિરમાં પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા. અકસ્માત સમયે કારમાં કુલ ૧૫ લોકો હતા. જેમાંથી ૧૧ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડામાં થયેલા અકસ્માતની નોંધ લીધી છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. તેમણે ઘાયલોની યોગ્ય સારવાર માટે પણ સૂચનાઓ આપી છે.
- August 3, 2025
0
157
Less than a minute
You can share this post!
editor
Related Articles
દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા…
- February 24, 2026
૧૬મી માર્ચથી ભારતમાં ડેટા પ્રાઈવસીની નવી ગાઈડલાઈન લાગુ…
- February 24, 2026
કેન્દ્રીય મંત્રીમંડળે કેરળ સરકારના રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’…
- February 24, 2026

