પાલનપુરના રત્નપાર્ક સોસાયટીના બાળકોએ પ્લાસ્ટિક હટાવોનો અનોખો સંદેશ આપ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. છતાંય તેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. ત્યારે પ્લાસ્ટિક હટાવો અંતર્ગત પાલનપુરનાં ગણેશપુરા વિસ્તારમાં આવેલ રત્નપાર્ક સોસાયટીના બાળકોએ શિક્ષક 15 ઓગસ્ટે મયુરભાઈના માર્ગદર્શન હેઠળ સોસાયટીમાં ત્રિરંગા સાથે ઘર ઘર જઈ પ્લાસ્ટિક થેલી લઈને તેની સામે પેપર બેગ ઘર ઘર આપવામાં આવી હતી. આ એકઠું કરેલ પ્લાસ્ટિક બાળકો રીસાયકલિંગ માટે આપશે. જેથી તે નાશ પામશે બાળકોના આ પ્રયાસથી સૌ સોસાયટીના રહીશોએ અભિનંદન પાઠવી બાળકોની આ કામગીરીને બિરદાવી હતી .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.