દિયોદરના નવા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું શ્રી કૃષ્ણ ભક્તિ સેવા આશ્રમ દ્વારા દિયોદર તાલુકાના નવા ગામે આવેલ શ્રી કૃષ્ણ ભક્તિ સેવા આશ્રમ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 10 થી 16 ઓગસ્ટ સુધી કથા યોજાઇ હતી. કથાકાર પ્રજ્ઞાપુત્રી પ્રફુલાબેન દ્વારા કથા કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને લોક ડાયરો ગતરાત્રે આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાની ગતરોજ પૂર્ણાહુતિ કરાઈ હતી. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.