કોરોનાના કહેર વચ્ચે પાલનપુર ૬ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન પાળશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર
કોરોનાના કહેરને પગલે ૧૭મી મે સુધી સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકડાઉન વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે. ત્યારે કોરોના સામેના જંગમાં સહયોગ આપતા પાલનપુરના વેપારી એ આગામી ૧૨ થી ૧૭ મે’ સુધી સ્વૈચ્છીક બંધ પાળવાનો નિર્ણય કરતા પાલનપુર ૬ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન રહેશે.

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે પાલનપુર નગરપાલિકા ખાતે કરીયાણા, સ્ટેશનરી, ઇલેક્ટ્રીક અને મોબાઈલ એશોસીએશનના વેપારીઓની મીટીંગ યોજાઈ હતી. જેમાં જિલ્લા વહીવટી તંત્રની સૂચના અને પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની ભલામણને ધ્યાને લઈને આ તમામ એશોસી એશનના આગેવાનોએ સ્વૈચ્છીક રીતે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.