પાલનપુરમાં ભારે વાવાઝોડાથી બીએસએનએલ ટાવર ધરાશાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લામાં સોમવારે સાંજે ભારે વાવાઝોડા સાથે થયેલા તોફાની વરસાદે વિનાશ વેર્યો છે. જેમાં પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ ટાવર બીએસએનએલ ટાવર ધરાશાઈ થઈ જવા પામ્યો હતો. ટાવર ધરાશાઈ થઇ બાજુની હેડ પોસ્ટ ઓફીસ પર પડતાં ભારે નુકસાન થયું હતું. ટાવરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મોબાઈલ સેવાને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.