થરાદમાં ગતરાત્રે ભારે પવન ફૂંકાતાં જીવિત વીજ વાયર તૂટી પડતાં ભેંસનું મોત નીપજ્યું
થરાદના રાહમાં રવિવારની રાત્રે હવામાન વિભાગની આગાહીના પગલે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં જીવિત વિજ વાયર તૂટી જવાના કારણે વીજ કરંટ લાગતાં ભેંસનું મોત નીપજ્યું હતું તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ કંપનીની બેદરકારીના લીધે સામાન્ય પવન ફરકતા વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ સર્જાતાં ભડાકા થવા માંડે છે જેમાં જીવિત વીજ વાયરો તૂટી જવા પામેં છે ત્યારે રાહ ગામે રહેતા હંસાભાઈ હરદાસજી દલિતની ભેંસનો પગ જમીન પર પડેલા જીવંત વીજ વાયર ઉપર પગ આવતા ભેંસનું ઘટના સ્થળે નીપજ્યું હતું જેમાં
સ્થાનિક વિજતંત્ર ને જાણ કરતા ધટના સ્થળની રૂબરૂ મુલાકાત લઈને પંચનામું કરી ને આગળની કાયૅવાહી શરૂ કરી હતી