મુંબઈમાં ડાયમંડ કિંગ તરીકે જાણીતા પાલનપુરી જૈન અરૂણકુમાર મહેતાનું નિધન

બનાસકાંઠા
બનાસકાંઠા

મુંબઈમાં ડાયમંડ કિંગ તરીકે જાણીતા અને બી.અરૂણકુમાર એન્ડ કંપની (રોજી બ્લ્યુ)ના સ્થાપક અરૂણકુમાર મહેતાનું ગઈકાલે હૃદય રોગના હુમલામાં નિધન થતાં પાલનપુરી જૈન સમાજ સહીત મુંબઈના વેપારી જગતમાં શોકનો લાગણી છવાઈ છે. અરૂણકુમાર મહેતા પાલનપુરના વતની હતા અને રીલાયન્સ કંપનીના માલીક મુકેશ અંબાણીના વેવાઈ હતા. અરૂણકુમાર મહેતાની પૌત્રી શ્લોકા મહેતાના લગ્ન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી સાથે થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.