બનાસકાંઠામાં કોરોનાનો કેર યથાવત : વધુ ૧૮ કેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ બન રહ્યું છે. જ્યાં રવિવારે વધુ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૨૪૮ એ પહોંચી ગઈ છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. કોરોના બેકાબુ બની રહ્યો છે.  આવી સ્થિતિમાં રવિવારે એક જ દિવસમાં વધુ ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૨૪૮ પહોંચી ગઈ છે. જોકે, કોરોના પોઝિટિવ કેસનો આ આંકડો ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયો હતો. સ્થાનિક તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગળથી હજુ માહિતી મળી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.