વડગામ તાલુકાના મેમદપુરમાં ગામમાં અધિક શ્રાવણ માસ શ્રીમદ્ ભાગવદ કથાનું રસપાન કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના મેમદપુરમાં ગામમાં અધિક શ્રાવણ માસ હોવાથી તા.2 થી 8 સુધી શ્રીમદ ભાગવદ્ કથાનું આયોજન શ્રીમદ શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ મેમદપુર દ્વારા કરાયું હતું. જેમાં દરેક માનવીમાં પ્રેમ, ત્યાગ, સમર્પણ, ભક્તિ અને સંસ્કાર વધે તેવા આશયથી પવિત્ર અધિક શ્રાવણ માસમાં ચાલી રહેલી આ કથામાં મેમદપુર ગામની ધર્મપ્રેમી પ્રજા મોટી સંખ્યામાં રસપાન કર્યું હતું. જ્યાં કથાના વ્યાસપીઠ ઉપર ડો.મધુસુદન શાસ્ત્રી (મેમદપુર) કથાનું રસપાન કરાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.