થરાદ પંથકમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના માર્કેટ યાર્ડના પાછળ ના ગેટ નજીક પાણી ભરતાં ગાડીઓ ફસાઈ જવા પામી હતી. જોકે સાચોર હાઇવે થી નારણદેવી મંદિરે જવાના રસ્તા પર ઢીંચણ સુધી પાણી ભરાયાં છે. થરાદ માર્કેટયાર્ડ ના ફ્રુટ માર્કેટ ના ગેટ નજીક વરસાદી પાણી ભરાઈ જતાં હાલાકી ભોગવી રહ્યા છે. નાણદેવી મંદિરે દર્શન કરવા જતાં મુસાફરો પાણીના કારણે પરેશાન છે. જ્યારે રોડ પર પાણી વધું પ્રમાણમાં હોયથી વાહનોને અવર-જવર કરવું મુશ્કેલ બન્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.