બનાસકાંઠા ઠાકોર સમાજ યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓનો સત્કાર સમારોહ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના માલપુરીયા મુકામે ઠાકોર સમાજ યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો હાલના સમયમાં દરેક સમાજ શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ કરે તે માટે યથાર્થ પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે સમાજના આગેવાનો દ્વારા સમાજમાં શિક્ષણનો વધુ વ્યાપ વધે અને શિક્ષણનું સ્તર આગળ વધે તે માટે બાળકોના પ્રોત્સાહન મળે તે હેતુસર સત્કાર સમારંભ યોજવામાં આવતા હોય છે બાળ ગોળ ઠાકોર સમાજ દ્વારા પણ માર્ગદર્શક અને સત્કાર સમારોહ યોજાયો હતો આ સમગ્ર પ્રસંગે બાળકો સમાજના વડીલો આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.

મુખ્ય મહેમાન ડોક્ટર જગદીશભાઈ પ્રોફેસર નરેન્દ્ર ભાઈ ઠાકોર ઇઝનેર કોલેજ પાટણ જી.કે.ઠાકોર શિક્ષક ડૉ ભરતભાઈ ઠાકોર સહિત પાલનપુરના ઉદ્યોગપતિ સંજયભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગદર્શન અને સત્કાર સમારોહમાં પ્રથમ ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.