બનાસકાંઠા જીલ્લા માટે વધુ એક સારા સમાચાર વધુ ૮ કોરોના દર્દીઓને રજા અપાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લા માટે વધુ એક સારા સમાચાર વધુ ૮ કોરોના દર્દીઓને અપાશે રજા  રિકવરી ટકાવારી ગુજરાત સરકાર કરતા ઝડપથી વધી રહી છે.  પાલનપુરની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને અપાશે રજા.  જિલ્લામાં અગાઉ ૪૧ દર્દીઓ સાજા થતાં અપાઈ ચૂકી છે રજા અત્યાર સુધી ત્રણ કોરોનાગ્રસ્ત દર્દીઓના નિપજ્યા છે મોત…

આજે ડિસ્ચાર્જ કરવામાં આવનારા છે તેમનું નામ

(૧)અબ્દુલવાહીદ. એસ.સુનસર
૪૦ ઈસલામપુરા વડગામ
(૨) તારાબેન અંબારામભાઈ પંચાલ
૬૦ વાસણી (ગઢ) પાલનપુર
(૩) અરુણાબેન કરસનભાઈ પંચાલ
૪૯ વાસણી( ગઢ )પાલનપુર
(૪)જાંબુબેન કાલુભાઈ જગાણીયા
૬૨ ગઢ પાલનપુર
(૫) મયુર ભાઈ કાલુભાઈ જગાણીયા
૩૧ ગઢ પાલનપુર
(૬)રહેમતુલલા હબીભાઈ
૫૦ ઈસલામપુરા વડગામ
(૭)ઉર્વશીબેન જયદીપભાઇ દયા
૨૩ સોની બજાર ડીસા
(૮) જય નરેશભાઈ દયા
૧૦ સોની બજાર ડીસપ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.