![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/20-2.jpg)
અમીરગઢની સરકારી વિનયન આઝાદીના અમૃત મહોત્સવ સ્વાતંત્ર સેનાનીઓનું યોગદાન વિશે વ્યાખ્યાન યોજાયું
સરકારી વિનયન કોલેજ અમીરગઢ માં ઇતિહાસ વિભાગ અને આઝાદીના અમૃત મહોત્સવના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર સેનાનીઓનું યોગદાન વિશે વ્યાખ્યાન યોજાયું કરાયું હતું.મુખ્ય વક્તા કાંતિભાઈ હેમાણીનું આઝાદ ની લડાઈમાં ભારતના ભારતના મહાપુરુષો તેમજ સ્થાનિક વ્યક્તિઓના યોગદાન વિશે રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું હતું.સરકારી વિનિયન કોલેજ અમીરગઢમાં ઇતિહાસ વિભાગ અને આઝાદી કા અમૃત મહોત્સવના સંયુક્ત ઉપક્રમે ભારતની આઝાદીમાં સ્વાતંત્રતા સેનાનીઓનું યોગદાન વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.મુખ્ય વક્તા કાંતિભાઈ હેમાણીનું સુતરની આંટી દ્વારા સ્વાગત ડૉ હિરેન ચૌધરીએ કર્યું હતું હેમાણીએ આઝાદ ની લડાઈમાં ભારતના ભારતના મહાપુરુષો તેમજ સ્થાનિક વ્યક્તિઓના યોગદાન વિશે રસપ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ આઝાદી કા અમૃત મહોત્સવ કન્વીનર ડૉ.નીતિન જાદવ દ્વારા કરવામાં આવી હતી. આ સમસ્ત કાર્યક્રમનું આયોજન આઝાદીકા અમૃત મહોત્સવ અને ઇતિહાસ વિભાગ અંતર્ગત આચાર્ય ડોક્ટર એન કે સોનારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.