અમીરગઢમા ચાર દિવસની ભારે ઉકળાટ બાદ આખરે આજે મેઘમહેર

બનાસકાંઠા
બનાસકાંઠા

મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી : વાતાવરણ વિભાગની આગાહી પ્રમાણે ચાર દિવસની ભારે ઉકળાટ બાદ આખરે મેઘ મેહર હાલમાં છેલ્લા ચાર દિવસથી વાતાવરામાં ભારે બફારો અને અસહનીય ગરમી એ જોર પકડ્યું હતું ત્યારે આજરોજ ગઈ કાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડક વાવાઝોડા સાથે ઠંડક પ્રસરી હતી અને આજ બપોરે અચાનક વાતવરણમા કાળા ડિબાંગ વાદળો છવાઈ મેઘ મહેર વર્ષી હતી મેઘ મહેર થતાં ગરમીથી રાહત મળતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી લોકોએ ગરમીથી રાહતના શ્વાસ લીધા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.