બનાસકાંઠામાં કોરોના વધુ ૩૪ કેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે કોરોના ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૬૯૫ પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫૬ પહોંચ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન ગંભીર હદે વધી રહ્યું છે.જ્યાં મંગળવારે ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૬૯૫ પહોંચી ગઈ છે. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ ડીસા તાલુકામાં ૯ જેમાં જુનાડીસા ૨, દામા ૧, ડીસા ૬, પાલનપુર તાલુકાના ગઢમાં ૭, કાણોદર માં ૧૩, ગોળા ૧, પાલનપુર ૧, ખોડલા ૨ અને દિયોદરના સુરાણામાં ૧ દર્દી પોઝિટિવ નોંધાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.