rakhewaldaily_admin

subscriber

શિહોરીનું ક્ષતિગ્રસ્ત બીઆરસી ભવન અતિ જોખમી : 25 વર્ષ જુના ભવનના મકાનને નવું બનાવવાની તાતી જરૂરીયાત

અધિકારીઓ અને કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબુર: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બીઆરસી ભવનનું…

કેનાલમાં ગાબડું : એરંડા રાયડુ કરેલો પાકમાં પાણી ફરી વળતા રાતા પાણીએ રોવાનો વારો

વાવ તાલુકાના દૈયપ ગામની સીમમાં માઇનોર 1 કેનાલ મોટા પ્રમાણમાં ભંગાણ થતાં બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના કેટલા ગામડાઓમાં…

દેશના ઘણા રાજ્યોના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થશે ઘણા ભાગોમાં વરસાદની અપેક્ષા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-NCRમાં અત્યારે કોઈ તીવ્ર ઠંડી નથી. ડિસેમ્બર મહિનો શરૂ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. આમ છતાં દિવસ…

પાલનપુર કલેકટર કચેરીની લિફ્ટમાં યુવક અટવાયો ટેક્નિકલ ખામી સર્જાતા યુવક ફસાયો

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરીની લિફ્ટમાં એક યુવક અટવાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જોકે, ટેક્નિકલ ખામી…

ચેન્નાઈમાં શંકાસ્પદ દૂષિત પાણી પીવાથી બે લોકોના મોત અન્ય 19 લોકો  હોસ્પિટલમાં દાખલ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં શંકાસ્પદ દૂષિત પાણી પીવાથી બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 19 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ…

બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત હુમલાઓ વચ્ચે ભારતના વિદેશ સચિવ આવતા અઠવાડિયે ઢાકાની મુલાકાત લઈ શકે

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને ભારત ચિંતિત છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઘણી વખત બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુઓ પર…

રાઉરકેલા રેલ્વે સ્ટેશન પર 60 કિલો ચાંદીના દાગીના જપ્ત ટ્રેન મારફતે ચાંદીની હેરફેર કરવામાં આવી રહી હતી

સરકારી રેલ્વે પોલીસ એ ઓડિશાના રૌરકેલા રેલ્વે સ્ટેશન પર 60 કિલો ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ, આ…

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ

મહારાષ્ટ્રને તેના નવા મુખ્યમંત્રી મળ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે આજે મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લીધા છે. મહારાષ્ટ્રના આઝાદ મેદાનમાં આ કાર્યક્રમનું…

પાલનપુર થી બોટાદ એસ.ટી બસના રૂઢ ને ડીસા સુધી લંબાવવામાં આવે તેવી માંગ

નાઇટ હોલ્ટ ડીસા ડેપોમાં કરવામાં આવે તો વહેલી સવારે અનેક લોકો આ બસ ઉપયોગી બની શકે જીલ્લા મથક પાલનપુર સુધી…

ભારતીય કોસ્ટ ગાર્ડે વેપારી જહાજના 12 ક્રૂ સભ્યોને બચાવ્યા પોરબંદરથી ઈરાનના બંદર અબ્બાસ બંદરે જઈ રહ્યું હતું

ભારતીય કોસ્ટ ગાર્ડે દેશના એક વેપારી જહાજના 12 ક્રૂ સભ્યોને બચાવ્યા છે. ગુજરાતના પોરબંદરથી ઈરાનના બંદર અબ્બાસ બંદરે જઈ રહ્યું…