rakhewaldaily_admin

અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો મતદાર યાદીમાંથી નામ હટાવી રહી છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો…

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્ય ડિગ્રીથી નીચે સિઝનની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્ય ડિગ્રીથી નીચે પહોંચી રહ્યો છે. આ સિઝનની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નોંધાઈ હતી.…

ઊંઝા એપીએમસીની ચુંટણીમાં ૧૦૦ ફોર્મમાંથી ૮૭ ફોર્મ માન્ય જ્યારે ૧૩ ફોર્મ રદ્દ થયા

ખેડૂત વિભાગમાં ૭ અને વેપારી વિભાગમાં ૬ ફોર્મ રદ્દ થયા: એશિયા ખંડની સહુથી મોટી એવી ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઇ ફોર્મ…

ડીસા – રાજપુર વિસ્તારમાં બનાસ નદીના પટમાંથી રેતી માફિયા ખૂલ્લેઆમ ખનીજ સંપત્તિનું ખનન

સરકારી તિજોરીને ચુનો છતાં તંત્રનું મૌન: ડીસા -રાજપુર વિસ્તારમાં બનાસ નદીના પટમાંથી રેતી માફિયા ખૂલ્લેઆમ ખનીજ સંપત્તિનું ખનન કરી વિવિધ…

રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી ચલણી નોટોના બંડલ મળ્યા

રાજ્યસભામાં સુરક્ષા તપાસ દરમિયાન કોંગ્રેસના સાંસદની સીટ પરથી ચલણી નોટોના બંડલ મળવાની ઘટનાને લઈને હોબાળો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર…

વિવિધ માંગણીઓ માટે વિરોધ કરી રહેલા ખેડૂતોને શંભુ બોર્ડર પર દિલ્હી તરફ જતા અટકાવવામાં આવ્યા

વિવિધ માંગણીઓ માટે વિરોધ કરી રહેલા ખેડૂતોને શંભુ બોર્ડર પર દિલ્હી તરફ જતા અટકાવવામાં આવ્યા છે. દરમિયાન, ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં…

હું સામાન્ય માણસને સમર્પિત રહીશ શપથ લીધા પછી એકનાથ શિંદેનું પહેલું નિવેદન

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શપથ લીધા બાદ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તમામ…

બનાસ બેંકના ચેરમેનની 7 મી ડિસેમ્બરે યોજાશે ચૂંટણી બીજી ટર્મના ચેરમેન માટે પ્રાંત કચેરીએ યોજાશે ચૂંટણી

બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થા બનાસ બેંકના ચેરમેનની ચૂંટણી આગામી 7 મી ડિસેમ્બરે યોજાશે. બીજા ટર્મમાં કોણ ચેરમેન બનશે તેને લઈને…

કલેકટર- જિલ્લા પંચાયત સહિતની કચેરીઓના સ્થળાંતર સામે વિરોધ : ખુદ ભાજપ અગ્રણીએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

બનાસકાંઠા જિલ્લાની બોદી નેતાગીરીના પાપે જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેર નધણીયાતું બની ગયું હોવાની રાવ ઉઠી છે. જિલ્લા મથક પાલનપુરના જોરાવર…

અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના જોરદાર આંચકા ભૂકંપની તીવ્રતા 7 મેગ્નિટ્યુડ

ભૂકંપની તીવ્રતા 7 મેગ્નિટ્યુડ હતી. આ તીવ્રતાના ધરતીકંપો મજબૂત આંચકા પેદા કરે છે, જે નુકસાન પહોંચાડી શકે છે. જો કે…