Rakhewal Daily

પાલનપુરના એરોમા સર્કલથી હનુમાન ટેકરી સુધીનો રોડ તૂટી જતાં ભુવો પડ્યો

પાલનપુર શહેરમાં નેશનલ હાઇવે અને તેને જોડતા માર્ગોની સ્થિતિ દિવસે-દિવસે કથળી રહી છે. હનુમાન ટેકરીથી એરોમા સર્કલ સુધીના માર્ગ પર…

બનાસકાંઠા જિલ્લામાં વાહનોમાં હેવી લાઇટ ન લગાવવા આરટીઓ દ્વારા અપીલ

હેવી લાઇટોના કારણે રાત્રી દરમિયાન સામેના વાહન ચાલકની આંખો અંજાઈ જવાથી અકસ્માત સર્જાવાની ભીતિ; બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વાહન ચાલકો કંપની…

પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવો જોઈએ, ઓપરેશન સિંદૂર ચાલુ રાખવું જોઈએ: અસદુદ્દીન ઓવૈસી

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવો જોઈએ અને ‘ઓપરેશન સિંદૂર’…

પીએમ મોદી 18 જુલાઈએ મોતીહારીની મુલાકાત લેશે, 7217 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ મોતીહારીમાં બિહારના લોકો માટે 7217 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ કરશે.…

સાડા ત્રણ વર્ષ બાદ માનસિક અસ્થિર બહેનનું પરિવાર સાથે પુનઃમિલન થતા ભાવુક દૃશ્યો જોવા મળ્યા

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત પાલનપુર ખાતેના નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા એક માનસિક અસ્થિર બહેનને તેમના પરિવાર…

બનાસકાંઠા; 169 મતદારો ધરાવતી અમીરપુરા ગ્રામ પંચાયત

બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા સરપંચોની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી પહેલા અનેક નવીન ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું. ત્યારે…

પાલનપુરની બંસીધર રેસિડેન્સી સોસાયટીના પાછળના ભાગે કચરો અને ગંદકી થતાં રહીશો પરેશાન

સોસાયટીના રહીશો દ્વારા નિયમિત સફાઈ કરવા નરપાલિકાને રજુઆત કરાઈ નગરપાલિકા દ્વારા સફાઈ ન કરાતાં રોગચાળો ફેલાવાની દહેશત; પાલનપુર શહેરના ગણેશપુરા…

દોઢેક વર્ષમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા બ્રીજને રીપેર કરવા બંધ કરાયો…!

દિયોદર રેલવે ઓવરબ્રિજ દોઢેક વર્ષ પૂર્વે ૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. ત્યારે આ ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડી…

પાલનપુરના દલવાડા ગામની સગીર યુવતીનું અપહરણ કરાતાં ચકચાર

મૂળ પાટણ જિલ્લાનો હાલ પાલનપુર ખાતે રહેતો યુવક લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરીને ભગાડી જતાં ચકચાર પાલનપુર તાલુકાના દલવાડા ગામે…

ધાનેરા; ૩ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, આડાસંબંધનો વહેમ રાખી મિત્રની હત્યા

પાલનપુર એલ.સી.બી.ટીમે ત્રણ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જેમાં વેલાજી શિવાજી માજીરાણા નામના વ્યક્તિની તેના મિત્ર હીરાજી ઉર્ફે…