Rakhewal Daily

ભારતમાં ઈસ્લામિક ખિલાફત સ્થાપિત કરવાના ષડયંત્રના આરોપમાં બે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ આતંકવાદ ફેલાવવાના આરોપમાં બે લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ બંને પર તમિલનાડુ અને પડોશી…

આંબેડકરની પ્રતિમાની તોડફોડનો મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી

શહેરના ખોખરામાં ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને તોડફોડ કરનારા પાંચ આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓળખ કરી લીધી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે…

શક્તિપીઠ અંબાજીમાં લુંટારૂઓ નો વરઘોડો અંબાજી ના પોસ વિસ્તારમાંથી કરી હતી લૂંટ બે આરોપી ઝડપાયા

શક્તિપીઠ અંબાજીમાં ગઈ કાલે મોડી સાંજે કેટલાક અજાણયા શખ્સો એ 51 શક્તિપીઠ સર્કલ પાસેથી એક રાહદારીને લૂંટવાની ઘટના બની હતી,…

હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં હિમવર્ષા રાત્રિનું તાપમાન માઈનસ 6.9 ડિગ્રી સેલ્સિયસ

હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જેના કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત રાજ્યના ઓછામાં ઓછા 233 રસ્તાઓ…

ડીસાની યુવતી સાથે દુષ્કર્મ આચરાયું હોવાની રાવ પાલનપુરના વકીલ સહિત 5 સામે ફરિયાદ

બનાસકાંઠા જિલ્લામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે તકરાર થતા તે પાલનપુર કાયદાકીય સલાહ લેવા માટે આવી…

પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર

પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. ત્રણ આતંકવાદીઓને ઠાર…

તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન સમસ્યાઓથી ઘેરાયેલો : તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીનું નિવેદન

તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન સમસ્યાઓથી ઘેરાયેલો છે. લોકોના એક જૂથે અલ્લુ અર્જુનના ઘર પર હુમલો કર્યો અને ફૂલોના વાસણો…

સરખેજ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી : મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવતા 21 ગુના ઉકેલાયા

ચાકૂ મારીને લૂંટના બનાવમાં ગેંગ ઝડપાતા લૂંટના 21 ગુના ઉકેલાયા, સરખેજ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી, 21 મોબાઈલ, બાઈક અને…

કમોસમી વરસાદની આફત બનાસકાંઠામાં પણ ૨૬ ડીસેમ્બર થી કમોસમી માવઠું થવાની શક્યતાઓ

ખેડૂત વર્ગે ને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી સાવચેતી ના પગલાં લેવા: બનાસકાંઠા જિલ્લામાં ભરશિયાળે ફરી એકવાર કમોસમી વરસાદની આફત ની…

ચાઈનીઝ તુક્કલ-દોરી જેવી નોન બાયોડીગ્રેડેબલ સામગ્રી તથા મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

પ્રતિબંધ લાગતું જાહેરનામું કલેકટર દ્વારા પાડવામાં આવ્યું હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી…